વ્વચાર્વાય,ુ ડિપ્શે ન, માઇગ્ને મા રાહત થાય એ માટે ્વાયુ સાથે અન્ય કયા દોષનું આ્વરણ છે, તે ધ્યાનમાં રાખી િોક્ટરની સલાહ મજૂ બ ખાસ પદ્ધવતથી બના્વલે ા હબલ્બ તલે ના વશરોધારા, વપચધૂ ારણ જ્વે ી યોગ્ય ટ્ીટમન્ે ટથી ઘણો ફાયદો થઈ શકે.
આયુર્ુર્વેદવેદિક દિઝિઝઝિયન
શિયાળો જેમ નજીક આવે તેમ તેની સહુથી પહેલી અસર ચામડી પર અનુભવાય છે. ચામડી અને વાળ સુકાબરછટ થવા લાગે છે. પગની એડીમાં વાઢિયા પડવાનું ચાલુ થાય છે. આ દરેક માટે તેલ માશલિ અસરકારક ઇલાજ છે.
આયુવવેદ તેલમાશલિ માટે િું સૂચવે છે, તે જાણીએ.
• ચામડી તથા વાળને સુંવાળા, ચમકતા રાખવા માંગતા સહુ કોઇ.
• જેમની ચામડી, વાળ સૂકા-બરછટ વારંવાર થઇ જતા હોય.
• જે સ્ત્ીઓને વારંવાર થાક અિશતિ જણાતા હોય.
• િરીરનો બાંધો બહુ નબળો હોય કે પછી વજન વધારે હોય.
• વાયુના રોગ, સાંધાના રોગ, સ્ાયુના રોગથી પીડાતા વ્યશતિઓ.
• વધુ સમય ઊભા રહેવાથી, ચાલવાથી સવારે ઉઠતાની સાથે પગની એડીમાં દુઃખાવો થતો હોય તેવી વ્યશતિઓ.
• જે બાળકોનું વજન વધતું ન હોય, શવકાસ ધીમે થતો હોય, તેમના માટે તેલ માશલિ ખૂબ ફાયદાકારક છે.
• તલનું તેલ સામાન્ય રીતે દરેકને અનુકૂળ આવે છે.
• ચહેરા પર સમાજ કરવા માટે બદામનું તેલ, ઓલીવ ઓઇલ, કુમકુમાઢદ તેલ વપરાય.
• માથામાં માશલિ કરવા માટે નાઢરયેળ કે તલનું તેલ વાપરવું જોઇએ.
• શવચારવાયુ, ઢડપ્ેિન, એન્્ઝાયટી મટાડવા માટે સહચર તેલ, બ્ાહ્ી તેલ, જ્યોશતષ્મતી તેલ, ચંદનબલાલાક્ાઢદ તેલ પૈકી પસંદ કરી, તેલમાં રૂનું પૂમડું બોળી માથામાં બ્હ્રંધ્ર પર મૂકવું. તેલ તાળવામાં ચૂસાઇને ફાયદો કરિે.
• ગુસ્સો બહુ આવતો હોય, યાદિશતિ ઘટી ગઇ હોય, માઇગ્ેન કે માથામાં ફોડકી - ગૂમડા જેવા શપત્તના રોગ મટાડવા માટે ભૃંગરાજ તેલ, બ્ાહ્ી - દૂધીનું તેલ, કોપરેલમાં કપૂર ભેળવી લગાવવું.
• સાંધાના દુઃખાવા માટે મહાનારાયણ તેલ, પંચગુણ તેલ શ્ેષ્ઠ છે.
• સ્ાયુની નબળાઇ હોય તો અશ્વગંધા તેલ વાપરવું.
• પગના તળીયાના વાઢિયા માટે કોકમનું તેલ, એરંડીયું કે ગાયનું ઘી ઉત્તમ છ.ે
• ચામડીના રોગ (ખરજવું શવ.) હાઇપર-હાઇપો શપગમેન્ટેિન, ફંગલ ઇન્ફેકિન, ્ઝીણી ફોડકીઓ માટે કરંજ તેલ વાપરવું.
• ટાલ પડી જતી હોય, વાળ ખરતા હોય વાળ, ખરતા હોય તો તે માટે ભૃંગરાજ તેલ, કોપરેલ, તલનું તેલ ઉપયોગી છે.
• અકાળે પડતી ટાલ, યુવાન સ્ત્ીઓને ટાલ પડે તેવા ઢકસ્સામાં ધતરુ પત્ાઢદ, કરંજ્યાઢદ, નીંબતેલનો વૈદકીય માગ્ગદિ્ગન હેઠળ ઉપયોગ કરવો.
• તેલમાશલિ કરવાથી ચામડી ચળકતી, યુવાન, કરચલી વગરની રહે