વબહારમાં તસ્કરો ભોોંયરૂૂં ખોદીને ટ્ેનનું એંજીન ચોરી ગયા
વિહારના િેગુસરાય વજલ્ામાં આિેલા િરૌની રેલિે સ્ટેિનમાં એક ટ્ેન થોડા સમય પહેલાં ડરપેડરંગ માટે લાિિામાં આિી હતી. તસ્કરોએ એ ટ્ેનના એન્ન્જનને ભોંયરું ખોદીને િોરી લીધું હતું અને ભંગારમાં િેિી નાખ્યું હતું. પોલીસે એન્ન્જનના પાર્સ્ય કિજે કયા્ય હતા અને ત્રણની ધરપકડ કરી હતી. િોરોના આ કારસ્તાનની આખાય વિસ્તારમાં ભારે િિા્ય િાલી છે. ડદિસો સુધી આ રીતે િોરી થતી હતી, પરંતુ રેલિે અવધકારીઓને આ અંગેની કોઈ િાતમી મળી ન હતી. ભોંયરા મારિતે તસ્કરો આખું એન્ન્જન ધીરે ધીરે કરીને લઈ ગયા અને પછી િેંિી માયુું.
ઘટનાની જાણ થઈ પછી પોલીસે તપાસ હાથ ધરીને ત્રણ િોરોની ધરપકડ કરી હતી. િોરોની કેડિયત િાદ મુઝફ્િરપુરના ભંગારિાડામાંથી ૧૩ કોથળાં કિજે કયા્ય હતા. એમાં એન્ન્જનનો કેટલોક વહસ્સો છે. અમુક વહસ્સા હજુય મળ્યા નથી. ઉલ્ેખયની છે કે અગાઉ પૂવણ્યમા વજલ્ામાં િોરોએ વિન્ટેજ મીટર ગેજ સ્ટીમ એન્ન્જનને િેિી માયુું હતું. એ વિન્ટેજ એન્ન્જન જાહેર પ્દિ્યન માટે મૂકિામાં આવ્યું હતું. અરડરયા વજલ્ામાં એક આખો પુલ િોરી થઈ ગયો હતો. સીતાધાર નદી પર િનેલો લોખંડનો રેલિે પુલ ધીમે ધીમે આખો ગાયિ થઈ ગયો હતો. એ કેસમાં હજુ સુધી એક પણ આરોપી ઝડપાયો નથી.
વિશ્વની આ સૌથી ઘાતક જગં લી વિલાડીનો િીડડયો ટ્ીટર પર િાઇરલ થયો છે. તને િજન માત્ર 2થી 6 પાઉન્ડ હોિા છતા,ં તે 6 મવહનામાં વિત્ો જટે લો વિકાર નથી કરતાં તને ાથી િધુ વિકાર એક જ રાતમાં કરે છે.