ઇડર નજીક આિેલા મૃધણેશ્ેર િહાદેિ
સાબરકાંઠા જિલ્ાના ઇડર તાલુકાના જાદર ગામે એક મૃધણેશ્વર મહાદેવનું મંદદર આવેલું છે. આ સ્્થળ પૌરાજણક અને ચમત્કાદરક મનાય છે.
અહીં કોઇને સાપ કે ઝેરી િનાવર કરડ્ું હોય તો એવા વ્યજતિને અહીં લાવે છે અને આ મહાદેવનાં દર્્શન - પૂજા્થી એ વ્યજતિને ઝેરી િનાવરનું ઝેર ઉતરી જાય છે એવું કહેવાય છે. આ મંદદર ઘણું િૂનું છે. વર્ષો પહેલાં જ્યારે મોગલોનું રાિ હતું ત્યારે મુગલો ચઢાઇ કરી જહન્દુ ધમ્શસ્્થાનોનો નાર્ કરી પ્રજા પર અત્યાચાર ગુજારતા હતા. એ સમયે અહીં ગાઢ િંગલ હતું. અહીં કટે લાક ગોવાજળયા ગાયો ચરાવવા આવતા હતા. ત્યારે મુગલ લશ્કરના માણસોએ ગાયોની હત્યા કરવા પ્રયત્ન કયષો
એ સમયેે ગોવાજળયાઓએ અન્ય લોકોને બચાવ માટે બોલાવતાં કેટલાક રિપૂતભાઇઓ તલવારો લઇ મેદાને કૂદી પડ્ા અને સૈજનકો ગાયો છોડી ભાગી ગયા.
પરંતુ એ લોકોએ િંગલમાં જીવોના રાફડા હતા, તે સળગી િતાં, એ જીવો ઝાડ પર ચઢી ગયાં, તો કેટલાય સરીસૃપ જીવોના રાફડા હતા, તે સળગી િતાં એ જીવો ઝાડ પર ચઢી ગયાં, તો કેટલાક બળી ગયાં, વૃક્ષ પર ચઢી ગયેલા નાગદેવનો જીવ બચાવવા કોઇ ક્ષજરિય યુવાને પોતાની ઢાલ પર નાગને લઇને અન્ય સ્્થળે મુકી દીધા, િે્થી નાગદેવે યુવાનને વરદાન આપ્યું કે, આ સ્્થળે જર્વજીની પૂજા કરર્ો તો હું સ્વયં પ્રગટ ્થઇ સપ્શદંર્ના ભોગ બનેલાનંુ ઝેર ઉતારી દઇર્ અને જીવતદાન આપીર્.
આ્થી આ મંદદરે સપ્શદર્ં વાળા વ્યજતિને લાવવામાં આવે છે અને આ મહાદેવનું નામ લેતાં, દર્્શન કરતાં તેનું ઝેર ઉતરી જાય છે.
આ સ્્થળે ભાદરવા મજહનાના બીજા સોમવાર્થી રિણેેક દદવસનો લોકમેેળો ભરાય છેે અનેે હજારો દર્્શ્શના્થથી અહીં મૃધણેેશ્વર
મહાદેવેવના દર્્શ્શનેે આવેે છે.ે. આ જર્વજલંંગ સ્વયંંભૂૂ હોવાનંુંુ કહેવેવાય છે.ે. 700 વર્્શ્શ િૂૂના પૌરાજણક મંંદદરનેે નવા સ્વરૂપેે જિણષોદ્ાર
કરાયો છે.ે. અહીં શ્ીફળ ચઢાવવામાંં આવેે છેે િે રિણેેક દદવસમાંં બેે લાખ્થી વધુુ હોય છ.ે.ે ગાયોનેે બચાવનાર મધુુવના નામ પર્થી આ મહાદેવેવનુંું નામ પડેેલુંંુ છે.ે જાદર િવા માટેે જહંમંમતનગર અ્થવા ઇડર્થી િઇ
ર્કાય છે.ે.
મો. 98243 10679