િદગુણરોનું જતન, વૃચ્્ધ પણ તષેની િમાધનમા જ છે
િંિારમાં
ત્રણ િતિો જોિા મળે છેઃ િુગંવધિ પદાથથો, દુગગંધી પદાથથો અને િુગંધ - દુગગંધરવહિ પદાથથો. જેિું પદાથથોમાં છે િેિું જ માણિોમાં પણ છે. કેટલાક માણિો િુગંવધિ જીિન જીિિા હો્ય છે. િો કેટલાક દગુધગંભ્યગંુ જીિન જીિિા હો્ય છે, પણ કેટલાક િુગંધ-દુગગંધ વિનાનું જીિન જીિિા હો્ય છે. આપણે િુગંવધિ અને દુગગંધી જીિન વિશે થોડી ચચાયા કરિી છે.
માણિનું જીિન િુગંવધિ કે દુગગંધી ક્યારે બનિું હો્ય છે? આ પ્રશ્નનો જિાબ એટલો જ છે કે જેના જીિનમાં િદગુણોની ભરમાર હો્ય િેનું જીિન િુગંવધિ બને અન ે જનેા જીિનમા ં દગુણયાુોની ભરમાર હો્ય િેનું જીિન દુગગંધી બને. હિે પ્રશ્ન એ છે કે આ િદગણુો અન ે દગુણયાુો ક્યાથંી આિિા હો્ય છે? આ વિકટ પ્રશ્ન છે, કારણ કે બધાનું િરખું િમાધાન નથી. આપણે પુનજયાનમિાદી વહંદુઓ માનીએ છીએ કે પૂિયાના કમયાના આધારે વ્યવતિને સિભાિ મળે છે. આ સિભાિ િદગણુ-દગુણયાુ આધારરિ હો્ય છે, જે લોકો પુનજયાનમમાં નથી માનિા, પણ ઇશ્વરમાં માને છે િેમનું કહેિું છે કે િે િો ઇશ્વરની મરજીથી મળે છે. મારી દૃચષ્એ આ િાચું િમાધાન નથી, કારણ કે કશા કારણ વિના ઇશ્વર એક વ્યવતિને િદગણુી બનાિ ે િો બીજી વ્યવતિને દગુણયાુી બનાિે િો િે પક્ષપાિ કહેિા્ય, પણ આપણું ધાવમયાક ક્ષેત્ર આંધળા અનુકરણનું ક્ષેત્ર છે. િેમાં બુવધિની બહુ દખલ સિીકારાિી નથી. િેથી આ િાિને અહીં જ છોડી દઇને મૂળ િાિ ઉપર આિીને.
એક વ્યવતિમાં િદગુણોનો ભંડાર ભ્યથો હો્ય છે. આિી વ્યવતિ હંમેશાં િતકમથો જ કરિી રહે છે, કારણ કે કમથો ગુણઆધારરિ થિાં હો્ય છે. આિી વ્યવતિ જેટલાં િતકમથો િધારે કરે િેટલી િેની િુગંધ પણ િધારે ફેલા્ય. ્યાદ રહે, બધી િુગંધો કરિાં
દુષકમથોની દુગગંધ પણ િધુ પ્રબળ અને િધુ સથા્યી હો્ય છે. આપણે જ્યારે િદગુણોની િાિ કરીએ છીએ ત્યારે િેના બે ભાગ હો્ય છેઃ (1) વ્યવતિના એટલે કે જીિાતમાના િદગુણો (2) પ્રકૃવિના ગુણો પ્રકૃવિના ત્રણ ગુણો છેઃ િેને િતિ, રજ અને િમ કહેિા્ય છે. આ ત્રણ ગુણોની િધઘટ થિી રહે છે િેથી વ્યવતિ એક જ રદિિમાં કોઇ િાર િાચતિકિા, િો કોઇ િાર રાજવિકિા, િો કોઇ િાર િામવિકિાનો અનુભિ કરે છે. આ ગુણો રહેિા હો્ય છે અને જ્યાં િુધી પ્રકૃવિ રહે ત્યાં િુધી આ ગુણો રહેિા હો્ય છે. િોપણ શાસત્રોમાં િારંિાર ગુણાિીિ આ ત્રણ ગુણોના પ્રભાિથી અવલપ્ત થઇ જિું િે આિું કેટલાક લોકોમાં જોિા મળિું હો્ય છે.
• સ્્મારી િચ્ચિદમાનંદ
પ્રિંગ હોિા છિાં પણ િેિી વ્યવતિ ગુણોના પ્રિાહમાં િણાિી નથી અને ચસથર રહે છે. આિી ચસથરિાને ગીિા ચસથિપ્રજ્ઞદશા કહે છે. એટલે પ્રકૃવિના આ ત્રણે ગુણો અલગ છે અને જીિો િાથે જોડા્યેલા ગુણો અલગ છે. જીિો િાથે જોડા્યેલા ગુણોમાં દ્યા, કરૂણા, ઉદારિા, િીરિા િગેરે અિંખ્ય ગુણો છે. આ ગુણોથી મુતિ થિાનું ન હો્ય, કારણ કે આ ગુણો િો િુગંધ ફેલાિનારા છે. જેમ-જેમ વ્યવતિનું સિરૂપ ઉન્નિ થિું જા્ય િેમ-િેમ િેનામાં આ બધા માનિી્ય ગુણો વિકિિા જા્ય. માનો કે કોઇ વ્યવતિ ખૂબ દ્યાળુ છે અને ઉદાર પણ છે, િો િેનાથી િહજ રીિે પુણ્યકા્યથો થ્યા કરશે. િે પુણ્યકા્યથો ક્યાયા વિના રહી શકશે જ નહીં. િેના િદગુણો િેને ધક્ો મારી-મારીને િેની પાિે િતકમથો કરાિશે. આિી જ રીિે કોઇ વ્યવતિમા ં ક્રૂરિા, લચ્ચુાઇ િગરેે દગુણયાુો હશે િો િેિી વ્યવતિ પાપકમથો ક્યાયા વિના રહી શકશ ે નહીં. પલેા દગુણયાુો િિેી વ્યવતિને ધક્ો મારી-મારીને પાપકમથો કરાિશે, એટલે ગીિામાં કહ્ં છે, "ગુણો ગુણોમાં
િિતી રહ્ા છે, એિું િમજીને જીિાતમા આિતિ થિો નથી."
હિ ે આ િદગણુો અથિા દગુણયાુો કિેી રીિે િધિા અથિા ઘટિા હો્ય છે િેનો વિચાર કરીએ. આગળ કહ્ં િેમ જેને જનમજાિ સિભાિમાં જ િદગુણો અથિા દગુણયાુો મળ્યા હો્ય િનેાથી િનેો સિભાિ બંદા્ય છે અને િે મરણપ્યગંિ રહે છે. આને જ પ્રકૃવિ કહેિા્ય છે. આિું હોિા છિા ં આ િદગણુો અથિા દગુણયાુોન ે મળ્યા હો્ય િેનાથી િેનો સિભાિ બંધા્ય છે. આિું હોિા છિા ં આ િદગણુો અથિા દગુણયાુોને ઓછાિત્ા કરિા માટે કેટલાક ઉપા્યો પણ બિાિિામાં આવ્યા છે િેનો વિચાર કરીએ.
જે લોકો ભવતિ કરે છે. િતિંગ કરે છે િેમના િદગુણો આપોઆપ િધિા લાગે છે, કારણ કે જેમ-જેમ ભવતિ દૃઢ થિી જા્ય િેમ-િેમ વ્યવતિ વનમયાળ થિી જા્ય. ભવતિ ગંગા જેિી છે. જેમ સ્ાન કરનારના મેલને ગંગા ધૂએ છે િેમ ભવતિ પણ ભવતિ કરનારના મેલને ધૂએ છે. જીિાતમાને િૌથી મોટો મેલ પાપોનો લાગિો હો્ય છે. કોઇ પણ પાપ મલે વિનાન ં ુ હોિ ું નથી અન ે કોઇ પણ પુણ્ય શુવધિ વિનાનું હોિું નથી. ભતિ જ્યારે ભવતિ કરે છે ત્યારે ધીરે-ધીરે િેનાં પાપો ધોિાિા લાગે છે. પાપ ધોિા્ય એટલે વ્યવતિ વનમયાળ થા્ય. આિી વનષપાપ વ્યવતિ જ્યારે િતિંગ કરે ત્યારે િેના િંપક્કમાં આિનારા િેંકડો માણિો પણ વનમયાળ થિા લાગે. િંિારમાં વનમયાળિા ફેલાિિી એ બહુ મોટા પુણ્યનું કા્યયા કહેિા્ય અને િંિારમાં મવલનિા ફેલાિિી એ બહુ મોટા પાપનું કા્યયા કહેિા્ય. પલા વનમયાળ થ્યેલા િંિ અથિા ભતિ જીિનભર હજારો માણિોનાં જીિન વનમયાળ કરીને પોિાનું અને અન્યનું જીિન િફળ બનાિિા હો્ય છે.
િતિંગની માફક િતકમયા પણ વનમયાળિા ફેલાિિાં હો્ય છે. જો વ્યવતિ ઇશ્વરપ્રીત્યેથજે ભાિ રાખીને િિકમથો કરે િો િેિાં કમથોથી પણ વ્યવતિ વનમયાળ બનિી હો્ય છે. ગીિા આિાં કમથોને કમયા્યોગ કહે છે. વ્યવતિ ધારે િો િદગુણોને િધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. ભવતિમાગજે વિચરિો િાધક કોઇ કારણિર ભવતિ છોડી દે અથિા ઓછી કરી નાખે િો િેની િચતિકિા ઘટિા લાગે છે. આિી વ્યવતિ ક્યારે કુિંગમાં પડી જા્ય િે કહેિા્ય નહીં, કારણ કે િાધકને ભવતિનું કિચ રહેિું હો્ય છે. એ કિચ ઉિારી દે એટલે અવનષ્ િતિોના હુમલા ખાળી શકા્ય નહીં. અવનષ્ િતિો િાધક ઉપર જીિનભર હુલા કરિાં રહે છે. ભવતિનું કિચ ભતિની રક્ષા કરિું હો્ય છે. એટલે જો ભતિના જીિનમાં ભવતિનું પ્રમાણ ઘટિા લાગે અથિા િમાપ્ત થઇ જા્ય િો િેના માટે કુિંગનો પ્રભાિ લાગિાનો ભ્ય રહે ખરો. એિું ઘણાંના જીિનમાં જોિા મળિું હો્ય છે કે પહેલાં બહુ િાચતિક-િપસિી જીિન જીિિી વ્યવતિ પાછળથી િાિ પ્રદૂવષિ-દુગગંધી જીિન જીિિી થઇ જિી હો્ય છે. એટલે ભવતિને ખાંડાની ધાર કહેિામાં આિી છે. ક્યારે પગ િઢાઇ જા્ય િે કહેિા્ય નહીં! જે લોકોમાં જનમજાિ િદગુણોના સથાને માત્ર દુગુયાણો જ હો્ય છે, િેિા લોકો ઉપર ગમે િેટલું દબાણ કરો િોપણ િે િતિંગ કરી શકિા નથી. ભવતિ િરફ િળી શકિા નથી, એટલે ડાહ્ા માણિોએ આિા દુષ્ ગુણોિાળા દુજયાનોથી દૂર રહેિામાં જ પોિાનું વહિ િમજિું જોઇએ. િદગુણોથી ભરપૂર િજ્જનો જ્યાં જા્ય, જ્યાં રહે, જ્યાં વિચરણ કરે ત્યાં િહજ રીિે િેમની િુગંધ ફેલાિી રહેિી હો્ય છે. િેથી માનિી્ય િદગુણોનું જિન કરિું, િેની િુવધિ કરિા રહેિું, િે પણ િાધના જ છે. આિા િજ્જનો બહુ દુલયાભ હો્ય છે અને કદાચ મળે િો િેમની િાથે ટકી રહેિું િેથી પણ દુલયાભ હો્ય છે. આિા િજ્જનોનું બાહ્ જીિન િીધું, િાદું, િરળ હોિાથી ઘણા લોકો િેમને ઓળખી શકિા નથી. અથિા િેમના જીિિાં િેમની કદર કરી શકિા નથી, કારણ કે મોટા ભાગના લોકો આડંબરપ્રેમી હો્ય છે. ધાવમયાક ક્ષેત્ર ભરપૂર આડંબરોથી શણગારેલું જોિા મળે છે.
આિા આડંબરી િાિાિરણમાં કોઇ િીધોિાદો, િરળ વનરવભમાની માણિ મળી જા્ય િોપણ લોકો િેને ઓળખી કે િમજી ન શકે િે સિાભાવિક છે, એટલે જેને િાચા િતિંગની ભૂખ હો્ય િેણે પ્રથમ િો આડંબરી લોકોથી બચિું જોઇએ. િો જ િે કોઇ િાચા િજ્જન િંિ પુરષને પામી શકે. ફરી-ફરીને એક જ િાિ કહેિાની કે જીિનને ધન્ય-ધન્ય િફળ બનાિિું હો્ય િો િિયા પ્રથમ િદગુણોની િુવધિ કરો. દુગુયાણોથી અને દુજયાનોથી બને એટલો છૂટકારો મેળિો. આ શક્ય છે. વ્યવતિ શ્રધિાપૂિયાક ઉપાિના કરે અને િાચો િતિંગ કરે િો ધીરે-ધીરે આિું પરરિિયાન િેના જીિનમાં આિી શકે છે.
(નવ્ારોનો ગુલદસતોઃ પુસતકમાંથી)