Garavi Gujarat

બાળકોને કોરોનાની ખાસ અસર ન થવા પાછળનું કારણ િોધાયું

-

વવજ્ાનીઓએ આખરે એ કોયડાનો ઉકેલ મેળવી લીધો છે કે, િા માટે કોરોનાની પદરપક્વ વયવતિઓ પર વધુ અસર થાય છે, પરંતુ એની સરખામણીમાં સામાનય રીતે બાળકો પર આ વાઇરસની ખાસ અસર થતી નથી. વાસતવમાં કોરોનાને ફેફસાંના કોષોમાં પ્રવેિવા દઈને સંરિમણ ફેલાવવા દેતા ચોક્સ પ્રોટીનનું પ્રમાણ બાળકોની સરખામણીમાં પદરપક્વ વયવતિઓમાં વધારે હોય છે. આ સંિોધનથી કોરોનાની સારવાર માટે નવી રીતો વવકસાવી િકાિે.

આ સંિોધનમાં અમેદરકાની વોનડરવબલટ યુવનવવ્તસટી મેદડકલ સેનટરના સંિોધકો પણ સામેલ થયા હતા. તેમના સંિોધન અનુસાર બાળકોમાં દરસેપટર પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે કે જે કોરોના વાઇરસને ફેફસાંમાં એવપથેવલઅલ કોષોમાં પ્રવેિવા માટે જરૃરી છે. શ્ાસ વડે આ વાઇરસ ફેફસાંમાં જાય એ પછી ચોક્સ પ્રોટીનસ આ વાઇરસને ફેફસાંના ચોક્સ કોષોમાં પ્રવેિવા દે છે અને એના લીધે સંરિમણ થાય છે.

વોનડરવબલટ યુવનવવ્તસટી મેદડકલ સેનટરના સંિોધક જેવનફર સુરિે કહે છે કે, ‘અમારું સંિોધન તા્તદકકિક આધાર રજૂ કરે છે કે, િા માટે ખાસ કરીને બાળકોમાં સંરિમણ થવાની કે પછી ખૂબ જ ગંભીર લક્ણો દેખાવાની િ્યતા ઓછી રહે છે. ફેફસાંના વવકાસની સમજ પર જ અમારું સંિોધન કેષ્નદ્રત રહ્યું છે. સાથે જએ બાબત પર પણ ધયાન કેષ્નદ્રત કરાયું હતું કે, ફેફસાં પર અસર થવાની દૃષ્ષ્ટએ કેવી રીતે બાળકોનાં ફેફસાં પદરપક્વ વયવતિઓનાં ફેફસાંથી અલગ

છે.’ આ સંિોધન જન્તલ ઓફ ષ્લિવનકલ ઇનવેષ્સટગેિનમાં પ્રકાવિત થયું હતું.

વવજ્ાનીઓએ વસંગલ સેલ આરએનએ વસક્વષ્નસંગ નામની એક ટેષ્નિકનો ઉપયોગ કયથો હતો. જેમાં કોરોનાની ષ્સથવતમાં ઉંદરોના ફેફસાંના કોષોમાં વજનસની પ્રવતવરિયાને ધયાનમાં રાખવામાં આવી હતી. એ પછી આ સંિોધનમાં વવજ્ાનીઓએ જુદી-જુદી વયના દાતાઓ પાસેથી માનવીય ફેફસાનંા નમનૂાન ું વવશ્ષેણ કયું ુ હતું અને સમથ્તન આપયું હતું કે, ઉંદરો અને

માણસોમાં એક સમાન રીત જોવા મળી હતી કે, બંનેમાં કોરોના વાઇરસને કોષમાં પ્રવેિવા દઈને સંરિમણ થવા દેવા માટે જવાબદાર ટીએમપીઆરએસએસ૨ એનડોથવેલઅલ પ્રોટીનનંુ પ્રમાણ ઉંમર વધે એમ વધે છે. હવે આ વવજ્ાનીઓના મતે ટીએમપીઆરએસએસ૨ને અટકાવતી દવાથી કોરોનાની સારવાર માટે અતયારે પરીક્ણ કરવામાં આવી રહ્યું છે. ટીએમપીઆરએસએસ૨ને અટકાવતી દવાથી પ્રોસટેટ કેનસરની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom