Garavi Gujarat

્ગુસસાને કેવી રીતે કનટ્રોલ કરી શકાય?

-

શું

તમે ગુસ્સામસાં આવીને કોઈ પણ વ્યક્તિનેગમે તેમ બોલી જાવ છો ? ગુસ્સામસાં થઈ જતસા બફસાટ ને લીધે તમે પરિવસાિ, પસાડોશ કે ઓરફ્નસા ્ંબંધ બગસાડી બે્ો છો અને પછી પસતસા્યસા કિો છો ? જો આવું વસાિંવસાિ થતું હો્ય તો તમને ઍનગિ મેનેજમેનટ શીખવસાની તસાતી જરૂિ છે.

ક્રોધ ને સમજો

ક્ોધને ્સામસાન્ય િીતે ઍક "સવસથ, મસાનવી્ય ભસાવનસા" તિીકે વ્યસાખ્યસાક્્યત કિવસામસાં આવે છે. વધતસાની ્સાથે જ જો કસાબુમસાં આવી જતો હો્ય તો તે ગુસ્ો ્સામસાન્ય ગણસા્ય, પિંતુ જો તે લસાંબસા ્મ્ય ્ુધી બેકસાબૂ ચસાલ્યસા કિે તો ્મસ્યસાઓ ઉતપન્ન કિે છે. કટોકટી ની સસથક્તમસાં ્સામસાન્ય કુદિતી મસાનવી્ય પ્રક્તભસાવ હો્ય છે "ફસાઇટ કે ફલસાઈટ".ગુસ્ો આ મસાનવી્ય પ્રક્તભસાવ સવરૂપે જ ઉતપન્ન થસા્ય છે. મનોવૈજ્સાક્નક કસાિણો્િ ઘણસા લોકોમસાં લડી લેવસાની વૃક્તિ ને લીધે ્હેજ પણ પ્રક્તકૂળ સસથક્ત મસાં ગુસ્ો તેમની નૈ્ક્ગગિક પ્રક્તક્ક્્યસા બની જા્ય છે જે પસાિસાવસાિ તકલીફ આપે છે.

ક્રોધની હાનનકારક આડ-અસરરો

ક્ોધ સવસાસ્થ્ય મસાટે હસાક્નકસાિક છે. તે હૃદ્યનસા ધબકસાિસા, બલડ પ્રેશિ, શ્સા્નો દિ અને સટ્ે્ નસા વધસાિસાનું કસાિણ બને છે. તેનસા પિ ્તવિે કસાબૂ કિવું આવશ્યક છે કસાિણ કે તેનસાથી શિીિનસા મેટસાબોક્લઝમમસાં તીવ્ર પરિવતગિન ને લીધે ઘણી આડઅ્િો થઈ શકે છે જેમ કે હસાટગિ એટેક, િોગપ્રક્તકસાિક શક્તિની ઉણપ, અક્નદ્સા, કબક્જ્યસાત, મસાથસાનો દુખસાવો..

ઍન્ગર મેનેજમેન્ટ ટ્ટપસ

આપણને બચપણ થી સકૂલ અને ઘિમસાં કહેવસામસાં આવે છે કે "ગુસ્ો નસા કિવો જોઈ્યે" પિંતુ ગુસ્સા ઉપિ કનટ્ોલ કેવી િીતે કિી શકસા્ય તે ક્શખવવમસાં નથી આવતું. નીચે આપેલી રટપ્ ક્ોધને કનટ્ોલ કિવસામસાં ચોક્ક્ મદદ કિશે.

નજીકની વ્યક્તિ ઉપિ ક્ોધ આવે ત્યસાિે પ્ર્યત્નપૂવગિક મનને વસાળીને તેની કોઇ પોક્ઝરટવ ક્ોક્લરટ અથવસા તેની ્સાથે જોડસા્યેલી કોઇ ્ુખદ ઘટનસાને ્યસાદ કિવસાથી મન શસાંત થશે.

ખૂબ ક્ોધ આવે ત્યસાિે પોતસાને ્યસાદ આપસાવો કે તમસાિે ભસાવસાવેશ મસાં વહી નથી જવસાનું અને

મગજ ગિમ હો્ય

ત ્ય સા િ

કૈં પણ બોલતસાં પહેલસાં બે વસાિ ક્વચસાિવસાનું છે જેથી પછતસાવું નસા પડે. જાતને કહો કે "ગુસ્ો કિીશ તો મસારં પોતસાનું જ નુક્સાન કિી બે્ીશ".

ક્ોધ ક્ન્યંત્રણ મસાટે ્યોગ અને ધ્યસાન બહુ જ ઉપ્યોગી છે, જેને મસાટે દ્ઢ ્ંકલપ કિો કે "હું ક્યસાિે્ય ગુસ્સાને કસાબૂ બહસાિ નક્હ જવસા દઉં".

ક્ોધ આવવસા લસાગે ત્યસાિે થોભો અને અનુભવવસા નો પ્ર્યત્ન કિો કે તે શિીિ મસાં ક્યસાં અને કેવી િીતે રફલ થસા્ય છે ? મનમસાં થતસા ફેિફસાિને ધ્યસાનથી અનુભવો અને જાતને કહો કે તમસાિી લસાગણી સવસાભસાક્વક ભલે હો્ય પણ ગુસ્સાથી નુક્સાન જ થવસાનું છે, ઍટલે પરિસસથક્ત ને સવીકસાિીને વસાતને જતી જ કિવી જોઈ્યે. આમ ૨-૩ વસાિ કિશ ો

ત ો ગુસ્સા પિ કસાબૂ આવવસા લસાગશે.

હંમેશસા આપણી ઇચછસા, અપેક્સા કે અનુકુળતસા મુજબ બધું નસા થઈ શકે, તેથી મનને તમસામ પરિસસથક્તઓ નો સવીકસાિ કિવસાની અને ્મતસા જાળવવસાની ટેવ પસાડો. ફલેક્ીબલ વલણ કેળવવસાથી ગુસ્ો આવવસાનું ખૂબ ઘટી જશે.

ઘણી વસાિ ક્મત્રો, જીવન્સાથી અથવસા કુટુંબ વચ્ે કેટલીક ગેિ્મજો ક્ોધનું કસાિણ બને છે. આવી સસથક્તમસાં, ફરિ્યસાદો દૂિ કિો. ખુલ્સા મને ચચસાગિ કિવસાથી પિસપિ ગેિ્મજ દૂિ થશે, તમસાિસા ક્ોધનું કસાિણ પણ દૂિ થશે. જ્યસાિે લસાગે કે તમને ગુસ્ો આવી િહ્ો છે ત્યસાિે ક્્ફતપૂવગિક ત્યસાંથી હટી જાઓ અને બીજે ક્યસાંક જતસા િહો. દ્ષ્ય અન સથળ બદલસાતસાં મન શસાંત થવસાનું ્િળ થઈ જશે.

ક્ોધ નો ઍહ્સા્ થતસાં ૧ થી ૩૦ ની ગણતિી કિો. મોટસા ભસાગે ૩૦ ્ુધી ગણતસાં મન શસાંત થઈ જશે. જો નસા થસા્ય તો ૩૦ થી ૧ અવળી ગણતિી કિો. આનસાથી ક્ોધ કસાબુમસાં આવવસા લસાગશે. આપને માનસિક આરોગ્ય િંબંસિત કોઈ પ્રશ્ન હો્ય

તો ઇસત શુકલાને

પર

પૂછી શકો છો.

 ??  ??
 ??  ?? - ઇતિ શુક્લા, ક્ક્તિકલ
સલાયકોલોતિસ્ટ
- ઇતિ શુક્લા, ક્ક્તિકલ સલાયકોલોતિસ્ટ

Newspapers in Gujarati

Newspapers from United Kingdom