Garavi Gujarat

વડથાપ્રધથાન જોન્સનનરી આગથામરી ભથારતયથાત્થાનથા ્સૂચિતથા્‍થો

-

્યુરોક્પ્યન

્યુક્ન્યનમાંથી છૂટું પડ્ા પછી ક્રિટન હવે તેનો ભાક્વ રોડમેપ તૈ્યાર રરી રહ્ં છે. ક્રિટન હવે નવા વ્યાપારી ભાગીદારો શોધી રહ્ં છે. અ્્યારે ક્રિટનને ્સૌથી મોટી જરૂર અથકાતંત્રને એર મોટો બૂસટર ડોઝ આપવાની છે. રિેતકઝટ એટલે રે ્યુરોક્પ્યન ્યુક્ન્યનમાંથી છૂટાં પડ્ા પછી ક્રિટન તેની વ્યાપારી અને અન્ય વ્યૂહરચનાઓની પુનઃ ્સમીક્ા રરી રહ્ં છે. ક્રિટન ્સામે ઘણાં પડરારો છે. વડાપ્રધાન બોફર્સ જોન્સને આ પડરારોના અ્સરરારર ઇલાજ શોધવાના છે. આના જ ભાગરૂપે વડાપ્રધાન જોન્સન એક્પ્રલ મા્સના અંતભાગમાં ભારતની ્સતિાવાર મુલારાતે જઇ રહ્ા છે. વડાપ્રધાન જોન્સન આમ તો ગઇ 26 જાન્યુઆરીએ ભારતના પ્રજા્સતિાર ફદનની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીરે ભારત જવાના હતા પણ એ વખતે ્યુ.રે.માં રોરોનાના રે્સોમાં એરદમ ઉછાળો આવતાં તેમણે ભારતની મુલારાત માંડી વાળવી પડી હતી.

વડાપ્રધાન જોન્સનની આગામી ભારત ્યાત્રાની ભૂક્મરા તૈ્યાર રરવા માટે ક્રિટનના ક્મક્નસટર ઓફ સટેટ ફોર ધ રોમનવેલથ, ્યુનાઇટેડ નેશન્સ એનડ ્સાઉથ એક્શ્યા તાફરર અહમદ તાજેતરમાં જ ભારતની મુલારાતે જઇ આવ્યા છે. ભારતમાં તેઓ ક્વદેશપ્રધાન એ્સ. જ્યશંરર અને રા્યદા પ્રધાન રક્વશંરરપ્ર્સાદ તથા મહ્વના અક્ધરારીઓને મળ્યા હતા.

વડાપ્રધાન જોન્સનની ્સરરાર પોસટ-રિેતકઝટ ગાળામાં ભારતને જે મહ્વ આપી રહી છે એ દશાકાવે છે રે ્સરરાર હવે ઇનડો-પેક્્સફફર તરફ ઝૂરી રહી છે. જોન્સન ્સરરારે તાજેતરમાં જ બહાર પાડેલી ફડફેન્સ એનડ સટ્ેટેક્જર પોલી્સીની નવી ્સમીક્ામાં પણ આ ઝોર ખા્સ જોવા મળે છે.

છેલ્ા 50 વષકાથી ક્રિટનની નીક્ત ્યુરોપ રેનદ્ી વધારે રહી હતી. ્યુરોક્પ્યન ્યુક્ન્યનમાંથી બહાર નીરળીને "ઇસટ ઓફ ્સુએઝ" તરીરે ઓળખાતા દેશો ્સાથે વ્યાપારી અને વ્યૂહા્મર ભાગીદારી વધારવી જોઇએ એવી રેટલાર નીક્ત ક્નષણાતોની ક્હમા્યત પણ હતી. ્યુ.રે.ની આ નવી નીક્ત આંતરરાષ્ટી્ય રાજરારણમાં ઇનડો-પેક્્સફફર ક્વસતારના વધી રહેલાં મહ્વનો પણ ક્નદદેશ રરે છે. જોરે, ઇનડો-પેક્્સફફર ક્વસતારને મહત્વ આપનારં ક્રિટન પહેલું રે એરલું નથી. અગાઉ ફ્ાન્સ અને જમકાનીએ પણ આ ક્વસતાર તરફ ધ્યાન આપવાનું શરૂ રરી દીધું હતું. મેએ ભારતની મુલારાત લીધી હતી.

્યુરોક્પ્યન ્સીંગલ મારકેટમાંથી બહાર નીરળ્યા ક્વદેશ નીક્તના ક્નષણાતો રહે છે રે ્યુ.રે. અને બાદ ્યુ.રે.ને નવા મારકેટની જરૂર છે. બીજી બાજુ ચીન ભારત વચ્ેના આક્થકાર અને રાજદ્ારી ્સંબંધોને હજુ જે રીતે ગજું રાઢી રહ્ં છે તેની પણ ્સહુએ નોંધ લીધી વધુ મજબૂત બનાવવાની જરૂર છે. આમાં ્યુ.રે.ના છે. આમ રિેતકઝટ પછી વડા પ્રધાન બોફર્સ જોન્સનની બહુ મોટો ્સાઉથ એક્શ્યન ડા્યાસપોરાની ભૂક્મરા પહેલી આંતરરાષ્ટી્ય ક્વક્ઝટ ભારતની હશે. આગળ પણ બહુ મહ્વની છે. આ ડા્યાસપોરામાં ભારતી્ય રહ્ં તેમ ્યુરોક્પ્યન ્યુક્ન્યનમાંથી છુટાં પડ્યા પછી ઉપરાંત પાફરસતાનીઓ, બાંગલાદેશીઓ અને અન્ય હવે ક્રિટન પોતાની ક્વદેશનીક્ત નવે્સરથી ઘડી રહ્ં દક્ક્ણ એક્શ્યાઇ દેશોના લોરો પણ છે. આ લોરો છે. બંને દેશો વચ્ેના ્સંબંધમાં ફાચર મારવામાં ્સમથકા

નવી નીક્તમાં ઈનડો-પે્સેફફર ક્વસતારને ક્વશેષ છે. તાજેતરનો જ દાખલો લો. ભારતમાં રૃક્ષ રા્યદા મહત્વ અપાઇ રહ્ં છે.ઈ્યુમાંથી અલગ પડ્યા પછી ક્વરૂધિ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્ં છે. રેટલાર ્સાઉથ હવે ગલોબલ ક્રિટન નામે 100 પાનાંનો રીવ્યુ તૈ્યાર એક્શ્યન ્સાં્સદોએ ક્રિટનની પાલાકામેનટમાં તેની ચચાકા રરા્યો છે. એમાં ક્રિટનની ક્વશ્ના દેશો ્સાથે ્સબંધોની રરીને ભારતની લાગણીઓ દૂભાવી હતી.

રેવીર તરો છે, તેની નવે્સરથી ્સમીક્ા થઈ રહી છે. ખેડૂત આંદોલન એ ભારતનો આંતફરર મામલો છે.

ઈનડો-પે્સેફફર ક્વસતારમાં ભારત, જાપાન, એની ચચાકા ક્રિટનની પાલાકામેનટમાં રરવાની હો્ય નહીં. ઑસટ્ેક્લ્યાનો ્સમાવેશ થા્ય છે. એ દેશો ્સાથેના ભારતે આની ્સામે ઉગ્ ક્વરોધ પણ નોંધાવ્યો છે. ક્રિટનના ્સબંધો વધારે મહત્વપૂણકા બનાવવા આ આવા બનાવો બંને દેશો વચ્ેના ્સંબંધો ્સુધારવાની રીવ્યુમાં ભાર અપા્યો છે. આ ક્વસતારમાં અમેફરરા પ્રક્ક્્યામાં મોટું ક્વઘ્ન ઊભું રરે છે. ખાક્લસતાન તરફી પણ છે, પરંતુ અમેફરરા ્સાથે તો ક્રિટનને બહુ શીખ અને પાફરસતાની ્સાં્સદો ભારતના આંતફરર પહેલાથી ્સારા્સારી છે જ. મામલાઓમાં દખલ દેવાની રોક્શશ રરતા હો્ય છે.

ક્રિટને હવે રક્શ્યા અને ચીન તરફના પડરારને આ ઉપરાંત, ્યુ.રે.ની વગદાર ક્થનર ટેનર ચાથામ ધ્યાનમાં રાખીને પોતાના પરમાણુ શસત્રોની ્સંખ્યા હાઉ્સે તેના જાન્યુઆરી મક્હનાના રીપોટકામાં ્યુ.રે. વધારવાની પણ ક્વચારણા શરૂ રરી છે, રેમ રે ક્રિટનના ની ભાક્વ વ્યૂહરચનાઓની વાત રરી છે. તેમાં તેણે નાગફરરોને લાગે છે રે જૂની શાંક્તની વાતો રરનારી ચીન, ્સાઉદી અરેક્બ્યા અને તુરકીની ્સાથે ભારતને પરમાણુ નીક્ત હવેના ્સમ્યમાં નરામી છે. રોરોના પણ ક્રિટનનું ભાક્વ હરીફ ગણાવ્યું છે.

વખતે રક્શ્યા-ચીનના હેર્સસે ક્રિટનની મહત્વપૂણકા ક્રિટનની ્સં્સદમાં ફર્સાન આંદોલનની ચચાકા થઇ માક્હતી ચોરવાના પ્ર્યા્સો ર્યાકા હતા. એ પછી ક્રિફટશ એટલે ભારતે ક્રિટનના રેક્્સઝમની ચચાકા રરવાની નાગફરરોને આ બન્ે દેશો પ્ર્્યે રોષ વધ્યો છે. ચીમરી આપી હતી. આમે ્યુ.રે. અને ભારત વચ્ેના

જોન્સન ્સરરાર ્યોગ્ય રીતે જ માને છે રે, ્સંબંધો વધુ મજબૂત થા્ય એ માટે વડાપ્રધાન જોન્સને અથકાતંત્રની વૃક્ધિ માટે લાંબા ગાળાની ્યોજનાના એર ઘણી રાજરી્ય રુનેહ અને વ્યાપારી બાહોશી દાખવવી ભાગ તરીરે ભારત અને ઇનડો-પેક્્સફીર ક્વસતાર તરફ પડશે. ઘરઆંગણાના ભારતદૃષ્ટાઓને રાબૂમાં રાખવા નજર દોડાવ્યા ક્વના છૂટરો નથી. ક્રિટનના ફોરેન પડશે. વડાપ્રધાન નરેનદ્ મોદીના ઘણાં પગલાં ક્વષે ્સેક્ેટરી ડોક્મક્નર રાબ પણ આવું જ રહી ચૂક્યા છે. ક્રિફટશરોનો એર વગકા ્સહમત નથી. તેઓ મોદીના

આમ તો 2016માં ્યુરોક્પ્યન ્યુક્ન્યનમાંથી છૂટાં ટીરારારો છે.

પડવા અંગેનો રિેતકઝટ રેફરનડમ ્યોજા્યો ્્યારથી વડાપ્રધાન જોન્સન અને વડાપ્રધાન મોદીએ આ જ ્યુરોક્પ્યન ્યુક્ન્યનના ક્વરલપ તરીરે ભારત પર બધામાંથી માગકા રાઢવાનો છે. બંને દેશો એરબીજાની ્યુ.રે.ની નજર હતી જ. આ જ રારણે રેફરેનડમ પછી વધુ નજીર આવે અને બંને વચ્ેના ્સંબંધો વધુ મજબૂત ગણતરીના મક્હનાઓમાં ત્રાલીન વડાપ્રધાન થેરે્સા બને એ ્સહુના ક્હતમાં છે.

જીવનના ક્વરટ પથ પર ચાલવા માટે ક્હંમતની જરૂર પડે છે. આ ક્હંમત આધ્યાત્મર શ્રધિામાંથી ઉદભવે છે. આ ક્વશ્ને દોરતી એર અણદીઠી શક્તિ છે, જેવા ક્વના રોઇ રામ થઇ શરતું નથી, જે ્સવકાને પ્રેરણા આપે છે, દોરે છે. તે આધ્યાત્મર વૃક્તિને રારણે જનમે છે.

માનવીની જરૂફર્યાતો અનેર હો્ય છે. શરીરની, મનની અને હૃદ્યની. એ દરેરની વૃક્તિઓ જુદી જુદી હોવાની. અને એ વૃક્તિઓ ્સંતોષવા મન પણ થવાનું. ્્યારે એ વૃક્તિના ્સંતોષ માટે ક્વવેરબુક્ધિ વાપરે તે ્સાચો માણ્સ ગણા્ય. વૃક્તિઓનું વ્યક્તિ પર વચકાસવ જામે તે રરતાં વૃક્તિઓ પર વ્યક્તિનું વચકાસવ સથપા્ય તે જરૂરી છે, દરેરમાં નવું જાણવાની વૃક્તિ હો્ય છે. માક્હતી ્સારા પુસતરો રે ્સારા અખબારો, મેગેઝીનોમાંથી તથા ખરાબ પુસતરો અને હલરાં ્સામક્્યરોમાંથી પણ મળી શરે. ક્શષ્ટ અને ્સંસરારી પુસતરો અને અખબારો તથા મેગેઝીન વાંચનારા અને બીજા હલરી રોટીના અખબારો રે મેગેઝીનો વાંચારાઓના વ્યક્તિ્વ પરથી એ રેવા પ્રરારની વ્યક્તિ હશે તેનો ખ્યાલ આવી શરશે. અંગ્ેજીમાં રહેવત છે - માણ્સ રેવા પુસતરો વાંચે છે તે પરથી એ રેવો છે તે જણા્ય છે. એટલે હંમેશાં ક્શષ્ટ અને ્સંસરારી પુસતરો, અખબારો અને મેગેઝીનનું વાંચન વ્યક્તિ્વ ઘડવામાં ઉપ્યોગી થશે.

એ વૃક્તિઓ એ જરૂફર્યાતો ્સંતોષીને વ્યક્તિ્વ ઘડવાનું છે. એ ઘડવામાં રાળજી રાખો. મરાન ચણતાં પહેલાં આરકીટેકટ એનો પલાન બનાવે છે. મુ્સાફરીએ જતાં પહેલાં આપણે જ્યાં જવાનું છે ્્યાંનો નરશો A to Z જોઇએ છીએ. તો પછી આ તો જીવન્યાત્રા છે. શું એ માટે આપણને ્સારી A to Z નહીં જોઇએ? એ માટે આપણે થોડી પણ તૈ્યારી નહીં રરી શરીએ? એ તૈ્યારીમાં હંમેશ રાળજી રાખો. ્સારા ્સંસરારી ક્મત્રો, વડીલો, શુભેચછરો અને ્સારં ્સાત્વર વાંચન એમાં ઘણું ઉપ્યોગી થશે. રસ્તે રઝળ્ા જોઇનતે અફસોસ કરશો શું ્મતે? ્તેઓ જ હારે છે, નથી જતે આવ્ા રસ્ા ઉપર. - ચંદ્રકાં્ શતેઠ

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom