Garavi Gujarat

જીવનનો પ્‍

એક ઠોકરમાં સફર છોડી ન દો; રાહમાં આગળ નથી પથરા બધા

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

- મોમમન

જીવનનો પથ આપણે ધારીએ તેટલો ્સુંવાળો નથી. એ પર અનેર અવરોધો, પથથરો, રંટરો હશે. અમને રદાચ રેટલાર ન્સીબવાન માટે રંટર વવનાનો બનાવાયો હશે તો તેમના રેટલાર ઇરયાકાખોરો એવા હશે જેમને એમની પ્રગવતની અદેખાઇ થતી હશે અને તેઓ અવરોધો મૂરવા પ્રયત્નશીલ હશે. છતાંય તેમના અવરોધોને પાર રરીને જે ખુમારી ્સાથે આગળ વધે છે તે જ પોતાની ધારેલી મંઝીલે પહોંચી શરે છે. મોવમનની આ પંવતિ પ્રેરણાદાયી છે. પ્રવા્સે નીરળયા હો, ઠોરર વાગે અને પડી જવાય તયારે આખા રસતે જ પથરા છે એવું માનીને પ્રવા્સ રદી છોડી દેશો નહીં. પ્રવા્સમાં તમને ઘણાં ્સમજદાર ્સાથીઓ પણ મળશે જઓે એ પ્રવા્સમાં ભાથંુ પરૂ ં પાડવા, ્સાથ આપવા અન ે જરૂર પડ્ે તમને ઊંચરીને આગળ ચાલવા માટે પણ તૈયાર હોય છે. માત્ર તમારામાં એ પ્રવા્સમાં આગળ વધવાની ઇચછા - દૃઢ મનોબળ જરૂરી છે. ્સંસરકૃતમાં એ ્સુંદર વાકય છેઃ

સતામ્ મસદ્ધે સત્ધે ્સમત મહતાં નોપકરણધે

્સાચા માણ્સોની વ્સવધિ તેમના વયવતિતવમાં - ચારરત્યમાં વ્સે છે. તેમના ્સાધનો પર એ આધાર રાખતી નથી. જેઓ તેજસવી છે, જેમનામાં દૃઢ મનોબળ છે; જેમને રામ જ રરવું છે તેમને એ પથ પર વ્સવધિ મેળવવા માટે રોઇ વસતુ નડતરરૂપ થતી નથી. ્સાધન ટાંચા હોય તો પણ તેઓ ધારેલું મેળવીને જ રહે છે. માત્ર વનવીયકા લોરો જ ખુદ

વ્સવધિ હાં્સલ રરી શરતા નથી અને બીજાની વ્સવધિની ભારોભાર ઇરાકાથી જાતે અંદરથી બળતા રહે છે.

શ્ીમંત માધવરાવ્સાહેબ પેશવાના દરબારના મુખય નયાયાધીશ રામશાસત્રી પ્રભુણે વી્સ વરકાના થયા તયાં ્સુધી અભણ હતા, જરાય ભણેલા નહીં. ્સતારામાં એર મોટા શાહુરારને ઘેર ઘરરામ રરવા ચારર તરીરે રહેલા. એર રદવ્સ એ અનગળ શેઠે એમની પા્સે પાણી મંગાવી પગ ધોવા રહ્ં. તયારે શાહુરારના પગ પર પાણી રંડતાં એની નજર શેઠના રાનના ઉપરના ભાગમાં પહેરેલા નાનરડા ઘરેણા પર પડી. ્સોનાનો ્સર્સ ઝીણો તાર અને એમાં ગૂંથેલું પાણીદાર મોતી! એમની નજર સસથર થઇ. પાણી પગ પર પડવાને બદલે બીજે પડ્ું. શેઠે ટરોર રરતાં એણે મોતી ગમયું એમ રહ્ં. તયારે શેઠે રહ્ં, "મૂરખ, આવું ઘરેણું પૈ્સાદાર માણ્સ વેચાતું લે અથવા વવદ્ાનને ભેટ તરીરે મળે! તારી પા્સે નથી ધન રે ન મળે વવદ્ત્ા! પહેલાં લાયરાત તો રેળવ, પછી ઘરેણાં મળી રહેશે." અને એમને લાગી આવયું. રાશી જઇને એરવચત્ે અભયા્સ રરવાની ઇચછા વયતિ રરી. શેઠ પણ ્સારા હતા. તેમણે પૈ્સાની મદદ રરી. તેઓ રામશાસત્રી તરીરે જાણીતા થયા. 1751માં નાના્સાહેબ પેશવાના ધમકાખાતામાં જોડાયા. 1759માં નયાયાધીશ નીમાયા.

સવામી રામદા્સ વભક્ા માગવા ગયેલા. વખજાએલી ગૃવહણીએ બહાર આવી અબોટનું લગૂડંુ સવામીજી પર ફેંકય.ું જરા પણ રોર રયાકા વવના રપડાને રમડંળમાં નાખીને નદી રરનારે જઇ, એને ધોઇ ્સૂરવીને તેમાંથી વણેલી રદવેટ વડે આરતી પ્રરટાવી પ્રાથકાના રરીઃ "હે પ્રભુ! જે વડે આપની વણેલી રદવેટ પ્રરાશ રેલાવી રહી છે તે રપડાની માવલર પેલી બાઇના હૃદયને પણ આપ આવું પ્રરાશમાન બનાવ."

આપણે પણ આપણા પ્રગવતના માગકામાં અવરોધરૂપ બનનારા પ્રતયે આવી ભાવના રેળવીએ.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom