Garavi Gujarat

ભથારતમથાં પ્થાણવથાયુનરી પ્થાણઘથાતક સમસયથા

-

અમેરરરા,

યુ.રે. વગેરે દેશોમાં રોરોના મહામારી ચરમ અવસથાએ પહોંચીને હાલમાં થોડી વનયંત્રણ હેઠળ છે. એનો હાશરારો છે પણ વતન ભારતમાં રોરોનાએ રૌદ્ર રૂપ ધારણ રયું છે. ગયા વરષે ચીનના વુહાન રે નયૂ યોર્કમાં જેવી પરરસસથવત ્સજાકાઇ હતી એવી જ સસથવત હાલ ભારતમાં ્સજાકાઇ છે. આમાં આપણું ગુજરાત પણ બારાત નથી. ભારતમાં રોરોના વાઇર્સે માઝા મૂરી છે. ્સરરારની બધી ગણતરીઓ અને આયોજનો ઊંધા વળી ગયા છે. દેશમાં રોરોનાના રે્સોનો વવસફોટ થયો છે. હોસસપટલો, દદદીઓથી ઉભરાઇ ગઇ છે. દદદીને દાખલ રરવા માટે જગા રહી નથી. રેમડેવ્સવવર જેવા મહતવના ઇંજેરશનોની તીવ્ર અછત ્સજાકાતાં તેની ્સંગ્રહખોરી અને રાળાંબજાર ચાલુ થઇ ગયા છે. ્સામાનયપણે બને છે તેમ આ ્સંજોગોનો ગેરલાભ લેવા બેભાગુ તતવો પણ મેદાનમાં આવયા છે. રેમડેવ્સવવયરનાં રાળા બજારની ્સાથે એક્સપાયરી ડેટવાળો રે નરલી માલ પધરાવી જવાના રરસ્સા પણ બની રહ્ા છે.

ભારતમાં હાલ ્સૌથી ગંભીર ્સમસયા પ્રાણવાયુ એટલે રે ઓસક્સજનની છે. હાલ રોરોનાના ઘણા ખરા દદદીઓને ઓસક્સજનની જરૂર પડે છે. એનું રારણ એ છે રે, રોરોના ્સીધો માણ્સના ફેફ્સાંને અ્સર રરે છે. તેની ઝડપ પણ ઘણી છે. આ રારણે સવસથ દેખાતો માણ્સ પણ ઘડીભરમાં હતો ન હતો થઇ જાય છે.

ઓસક્સજનની તંગી એટલી બધી છે રે દેશમાં ્સેંરડો દદદીઓનું ઓસક્સજનના અભાવે તરફડી તરફડીને મૃતયુ થયું છે. રાજરોટથી માંડીને રદલહી ્સુધી દેશભરમાં અનેર શહેરો - ગામોની હોસસપટલોમાં ઓસક્સજનનો પુરવઠો ખૂટી પડવાની તૈયારીમાં છે. રદલહીના મુખય પ્રધાન અરવવંદ રેજરીવાલે તો રેનદ્ર ્સરરારને ઓસક્સજનના પુરવઠા માટે તાતરાવલર પગલાં ભરવાની અપીલ રરતાં એવી ચેતવણી પણ આપી છે રે ઓસક્સજનનો ્સપલાય જળવાઇ નહીં રહે તો દેશમાં મોટી હોનારત ્સજાકાશે. આજે દેશમાં હજારો (રદાચ લાખો) દદદીઓ ઓસક્સજનના ્સહારે છે. જો તેનો પુરવઠો બંધ થઇ જાય તો શી પરરસસથવત ્સજાકાય? આનો અણ્સાર તાજેતરના બનાવો પરથી જ પામી શરાય છે. નાવ્સરની એર હોસસપટલમાં ગયા ્સપ્ાહે ઓસક્સજનની પાઇપ લાઇનમાં લીરેજ થતાં 22 જેટલાં દદદીઓ તરફડી તરફડીને મૃતયુ પામયા હતા. હોસસપટલમાં ઓસક્સજન ખૂટવા આવે તયારે દદદીઓનાં ્સગાં-્સંબંધીઓ ઓસક્સજનના વ્સવલનડરોની ઝૂંટાઝૂંટ રરી હોય એવા બનાવો પણ બનયા છે. ઓસક્સજન લઇ જતી ટેનરરો પણ માગકામાં જ ગુમ થઇ ગઇ હોવાના બનાવો પણ બનયા છે. ઓસક્સજનના અભાવે માતાના પગમાં પુત્રએ અંવતમ શ્ા્સ લીધાનો એર રરૂણ વીરડયો પણ વાયરલ થયો છે. આ બધાં બનાવો હૃદયને હચમચાવી દે તેવા છે.

શાસત્રીય ્સંગીતના જાણીતા ્સંગીતરાર જોડી

રાજન-્સાજન વમશ્ પૈરીના પદ્મભૂરણ પં. રાજન વમશ્નું રવવવારે રદલહીમાં વેનટીલેટર તાતરાવલર ન મળવાથી અવ્સાન થઇ ગયું છે. હવે આટલાં મોટા

અને વવખયાત માણ્સની આવી સસથવત હોય તો નાનાં માણ્સની શી હાલત હશે?

પરરસસથવત આટલી ગંભીર હોવા છતાં રેનદ્ર રે રાજય ્સરરારો જરૂરી અને અ્સરરારર પગલાં લેવામાં વનરફળ ગઇ હોવાનું જણાય છે. આ રારણે જ ભારતની ્સુપ્રીમ રોટકા અને રદલહીની હાઇ રોટટે હસતક્ેપ રરવો પડ્ો છે. બંને રોટકા ્સરરાર અને વયવસથાતંત્રથી એરદમ નારાજ છે. રદલહી હાઇરોટટે તો એટલે ્સુધી રહ્ં રે, દેશ હાલ રામભરો્સે ચાલી રહ્ો છે. તેણે ્સરરારને રહ્ં રે જે રંઇ રરવું પડે તે રરો પણ ઓસક્સજનની વયવસથા રરો, પ્રાણવાયુના અભાવે લોરોના શ્ા્સ રૂંધાઇ જાય એ ચલાવી લેવાય નહીં. ્સુપ્રીમ રોટટે પણ દેશની હાલની પરરસસથવતને

પહોંચી વળવા માટેનાં એર એરશન પલાન રજૂ રરવા ્સરરારને આદેશ રયયો છે.

ભારતે છેવટે વવશ્ના દેશોને મદદ માટે અપીલ રરવી પડી છે અને યુરે, અમેરરરા ્સવહતના દેશો તરફથી મદદનો પ્રવાહ ચાલુ થઇ ગયો છે જે આગામી રદવ્સોમાં ભારત પહોંચી જશે. એ પછી પરરસસથવત રંઇર રાબુમાં આવશે એવી આશા છે.

ભારતનો મુખય પ્રશ્ન હાલ મેરડરલ ઓસક્સજનનો છે. મેરડરલ ઓસક્સજન આશરે ૮૨ ટરા શુધિ

ઓસક્સજન હોય છે અને ્સંક્રમણમુતિ હોય છે. પૃથવીના વાતાવરણમાં ઓસક્સજનનું પ્રમાણ ૨૧ ટરા જેટલું હોય છે. વાતાવરણમાં ઓસક્સજન ્સાથે બીજા વાયુઓનું પણ વમશ્ણ હોય છે. વલડકા હેલથ ઓગષેનાઇઝેશનના વનરણાતોના મતે રોવવડ-૧૯ના અતયંત ગંભીર રે્સોમાં ઓસક્સજનનું લેવલ ઝડપથી ઘટવા લાગે છે. આવી સસથવતમાં શરીરના અંગોને પોતાની રામગીરી બજાવવા માટે પયાકાપ્ માત્રામાં ઓસક્સજન મળતો નથી. જો ઓસક્સજનની આ ઉણપને ્સમય્સર પૂરી રરવામાં ન આવે તો શરીરના અંગોને નુક્સાન થવા લાગે છે અને છેવટે દદદીનું મૃતયુ નીપજે છે. દદદીમાં ઓસક્સજનનું લેવલ જાળવી રાખવા માટે મેરડરલ ઓસક્સજન આપવાની જરૂર પડે છે. વનરણાતોએ એવો દાવો રયયો હતો રે ્સરરારને થોડાં મવહના પહેલાં જ ખતરનાર બીજો વેવ ત્રાટરી શરે છે એવી ચેતવણી અપાઈ હતી. ્સેનટર નેશનલ ટાસર ફો્સકાના એર હેલથ રર્સચકારે રહ્ં હતું રે ્સરરારને ચેતવણી અપાઈ હતી રે બીજા દેશોમાં રોરોનાનો બીજો વેવ ત્રાટકયો છે અને ભારતમાં પણ એવું થઈ શરે છે. તયારે ઓસક્સજનની અછત અને બેડની અછત ્સજાકાઈ શરે છે. તે માટે ્સમય્સરના પગલાં ભરવા જોઈએ. પરંતુ સવાસથય વવભાગના અવધરારીઓએ આ ચેતવણીઓને ગંભીરતાથી લીધી નહીં. એ દરવમયાન ્સરરારન પ્રધાનો પણ દેશમાં રોરોનાની સસથવત રાબૂમાં લેવાને બદલે ચૂંટણી્સભાઓમાં વયસત હતા એટલે પૂરતા પગલાં ભરાયા નહીં. વનરણાતોએ દુઃખ ્સાથે રહ્ં હતું રે પગલાં ભરવામાં બેદરરારી દાખવી તેની રરંમત આજે આખો દેશ ચૂરવી રહ્ો છે. હાલ વવદેશમાં વ્સતા ભારતીયોની સસથવત રફોડી છે. દુર બેઠે બેઠે વતનના આવાં ્સમાચારો જાણીને દુખ થાય એ સવાભાવવર છે. પોતાના ્સગાં્સંબંધીઓની વચંતા થાય તે પણ ્સહજ છે. ફલાઇટો બંધ છે એટલે વતન જવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. વળી ઘણાં એનઆરઆઇ યુરે, અમેરરરા, રેનેડા રે ઓસટ્ેવલયા જેવા દેશોથી રોઇને રોઇ રામે તાજેતરમાં ભારત ગયા હતા તેઓ પણ હાલની પરરસસથવતમાં તયાં ફ્સાઇ ગયા છે. પરત રેવી રીતે ફરવું તે પણ તેમના માટે મોટી ્સમસયા છે. ભારત ્સરરાર વૈવશ્ર મદદ અને ઘરઆંગણાના પ્રયા્સો વડે આગામી રદવ્સોમાં ઓસક્સજન અને હોસપીટલોમાં બેડની અછતની રટોરટી વનવારવામાં ્સફળ નીવડશે એવી આશા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom