Garavi Gujarat

ગુજરાતનાં ત્રણ સૂ્ય્મરંદિરો

-

સૂર્યપૂજાની પ્રણાલી માનવજીવનમાં આદિકાળથી ચાલી આવે છે. તે અંગેના પુરાવા મોંહેજોડેરો અને અનર પુરાતન અવશેષોમાંથી મળરા છે. માનવી આદિકાળથી પ્રકૃતતની શતતિઓનો પૂજક રહ્ો છે. સૂર્ય, ચંદ્ર, વૃક્ષ તવગેરે પ્રકૃતત તત્વો પ્રતરે અહોભાવથી માનવી જોતો રહ્ો છે. જોકે આ પ્રાકૃતતક તત્વો એના માટે જીવાિોરી સમાન પણ રહ્ાં છે. સૂર્યની ઉજા્ય ન મળે તો પૃથવી પરનું કોઇ પણ પ્રાણી કે જીવંત તત્વોનું જીવન ચાલી ન શકે.

આ સૂર્યપૂજાની પરંપરા તવકસતાં સૂર્યિેવના મંદિરો બાંધવાની શરૂઆત લગભગ 6ઠ્ી સિીથી થઇ હોવાનું જાણવા મળે છે. જો કે તે અગાઉ પણ પાકાં મંદિરો તવના સૂર્યપૂજા તો થતી જ હતી. અહીં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ સૂર્યમંદિર હાલમાં નોંધપાત્ર ગણાર છે. તેના તવષે આજે આપણે થોડું જાણીશું.

આ સૂર્યમંદિરોમાં મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા તજલ્ામાં આવેલું છે. તે પ્રાચીન અને મહત્વનંુ છે. બીજું સૂર્યમંદિર વડોિરામાં રાવપુરા તવસતારમાં અને ત્રીજું સૂર્યમંદિર આણંિ નજીક બોરસિ ગામે આવેલું છે. આ મુખર અને ઉલ્ેખનીર સૂર્યમંદિરો ગણી શકાર.

સૌ પ્રથમ મોઢેરાના સૂર્યમંદિરની વાત કરીએ તો મહેસાણા તજલ્ામાં મોઢેરા ગામે આવેલું સૂર્યમંદિર સોલંકી રાજા ભીમિેવ પહેલાએ 1026 એ.ડી. માં બંધાવરું હતું. તેની સામે પથથરનાં પગતથરાંવાળું તળાવ રાને કંુડ આવેલો છે. તે રામકુંડ તરીકે ઓળખાર છે. આ સૂર્યમંદિર ત્રણ ભાગમાં વહેંચારેલું છે - ગભ્યગૃહ, બીજો સભામંડપ અને ત્રીજો આગળના ભાગમાં આવેલ કુંડ. મંદિરના નકશીકામમાં ઇરાની શૈલીની અસર છે. તવશાળ કુંડમાં પણ 108 નાનાં મંદિરો બનાવેલાં છે. એક અૈતતહાતસક ઉલ્ેખ મુજબ વેિકાળમાં આરયો સૂર્યપૂજક હતા. તેઓ ભારતમાં આવરા તરારથી સૂર્યની પૂજા શરૂ થઇ. જો કે, બીજા સૈકામાં ઇરાનની શક પ્રજાએ િદરરા માગગે સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરયો અને તવતવધ પ્રિેશો પર કબજો જમાવી સૂર્યમૂતત્યની પૂજા શરૂ કરી, તરાર બાિ વલ્ભીવંશના રાજાઓએ પણ સૂર્યધમ્યને રાજધમ્ય તરીકે સવીકારયો. જો કે ગુજરાતમાં સૂર્યમંદિરો સોલંકી કાળમાં બંધારાનું પ્રમાણ મળે છે. આ સૂર્યમંદિર સથળે અગાઉ લાકડાનું મંદિર હોવાનું જાણવા મળે છે. તરાર બાિ પથથરનું મંદિર બંધારું છે. મોઢેરાનું મૂળ નામ મહોદરક હતું. આ સૂર્યમંદિરમાં એક ભોંરરં પણ છે જે પાટણ સુધી જતું હોવાનું જાણવા મળે છે. જો કે એ કુિરતી કારણોથી પૂરાઇ ગરું અને બંધ હોવાનું મનાર છે. મંદિરના સભા મંડપના સતંભો પર તેમજ બહારના ભાગે અિભુત કોતરણી જોવા મળે છે. તનજમંદિરમાં સૂર્યપ્રતતમા નથી, તે નષ્ટ થઇ ગઇ હશે. પણ પીઠીકાના ભાગમાં સૂર્યમૂતત્ય ખંદડત અવસથામાં જોવા મળે છે. સમગ્ર મંદિર તશલપશાસત્ર મુજબ બનાવેલું છે જેની કોતરણી કોણાક્કના સૂર્યમંદિર સાથે સરખાવી શકાર તેવી છે. જોકે આ મંદિર ઉપર પણ મોહંમિ તગઝની અને અનર મુસસલમ બાિશાહો દ્ારા હુમલા થરા છે. તેને કારણે ઘણો ભાગ ખંદડત થરેલો છે. મંદિરના પ્રાસાિની અંિરની િીવાલો પર સૂર્યની 12 તવતવધ પ્રતતમાઓ અંદકત કરાઈ છે. પુરાણ પ્રતસદ્ધ પુષપાવતી નિીના દકનારે આ સૂર્યમંદિર આવેલું છે અને સોલંકી કાળની સથાપતર કળાનો એ ઉત્તમ નમૂનો છે.

બીજું સૂર્યમંદિર વડોરવાનું રાવપુરા તવસતારમાં આવેલું છે. અહીં ગારકવાડના સમરે વડોિરા સટેટ હતું તરારે 17મી સિીમાં ગોતવંિરાવ ગારકવાડે આ મંદિર બંધાવેલું છે. રાવપુરા તવસતારના પારીવાવ પર આવેલું આ મંદિર 200થી વધુ વષ્ય જૂનું છે. સટેટના િીવાન રાઉજી આપાજીએ આ મંદિરનો તજણયોદ્ધાર

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom