Garavi Gujarat

લગ્ન ગુરુ પુષ્ય નક્ત્રરાં કેર નહીં?

- જપ્ડી. યોયો. તિ લહષાેમઠાચીીલ્ા્ા ્ય મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

લગ્નમાં

દિવસ નક્ી કરવા અંગે નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર, ગુરનું બળ જોવામાં આવે છે તથા ગુર, શુક્ર ગ્રહના અસત સમર, ધનારાક, મીનારાક, તપતૃ પક્ષ, ચાતુમા્યસ, સંક્રાંતત, અમાસ, ગ્રહણ, કમુરતા વગેરે જેવી બાબતને ધરાનમાં રાખી આ દિવસો એ લગ્ન મુહૂત્ય કાઢવામાં આવતા નથી તેની પાછળ પણ શુક્મ માગ્યિશ્યન અને કરાંક ગ્રહોના ગતણત પણ કારણભૂત હોવાનું તવદ્ાનો કહે છે.

ગુર પુષર નક્ષત્ર રોગ એ ખૂબ શુભ રોગ કહેલો છે, ગુરવારના દિવસે પુષર નક્ષત્ર આવે તરારે આ શુભ રોગ રચાર છે અને તે રોગમાં ધંધા રોજગારીના ચોપડા ખરીિી, સોનુ, ચાંિી, વાસણો, વાહનો, િસતાવેજ, તેમજ િેવ િેવી કે તવતશષ્ટ ઉપાસના હેતુ રંત્ર ખરીિવા કે તસદ્ધ કરવા અને કોઈ પૂજા સાધના માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે તો આ દિવસે લગ્ન રોગ કેમ નહીં?

એક કથા અનુસાર એકવાર સવગ્યમાં કોઈ તવતશષ્ટ કાર્ય હેતુ એક મંત્રણા માટે આરોજન કરવામાં આવરું, આ મંત્રણામાં બ્રહ્ા, તવષણુ, મહેશ, િેવરાજ ઇનદ્ર તેમજ અનર િેવ ગણ,

િેવીઓ, ગ્રહો,

નક્ષત્ર, ઋતષ

વગેરે ઉપસસથત

થવા લાગરા

અને િરેક

પોતપોતાનું

આસન ગ્રહણ

કરવા લાગરા.

આ િરેકના

સવાગત હેતુ

અપસર ાઓ

પણ સેવારત હતી. સભા શરૂ થઈ. િરેકનું કાર્ય અને તેની ચચા્ય થવા લાગી. આ સભામાં પુષર નક્ષત્ર પણ હાજરી આપવા આવરા હતા અને તેના સવાગત િરતમરાન તેનું ધરાન એક અપસરા પર પડું અને તે પછી પણ પુષર નક્ષત્રનું ધરાન તે અપસરા પર વારંવાર જાવા લાગરું. સભા શરૂ થઈ પણ પુષર નક્ષત્રનું ધરાન સભાની વાતચીતમાં રહેતું નહોતું અને તે િરતમરાન પુષર નક્ષત્રને અપસરા સામે જોતા તવકાર વારુ થવા લાગરો અને બ્રહ્ાજીનું ધરાન પુષર નક્ષત્ર પર પડું. તેઓ ગુસસે થરા અને ચાલુ સભામાં પુષર નક્ષત્રને ટકોર કરી પણ પુષર નક્ષત્ર તવકાર વારુ અવસથામાં જ રહ્ા તેથી તેમને આવેશમાં આવી શ્ાપના શબિો ઉચ્ારા્ય તરાંજ સભામાં હાજર િેવ ગુર બ્રહસપતતએ પદરસસથતત હળવી બનાવવા પ્રરત્ કરયો અને બ્રહ્ાજી ને શાંત પાડી સમજાવવા લાગરા અને પુષર નક્ષત્રને માફી માંગવા કહ્ં. તરત જ પુષર નક્ષત્રે પદરસસથતત સમજીને િેવ ગુરની વાત માની બ્રહ્ાજી અને સભામાં રહેલ િરેકની માફી માંગી તરારે બ્રહ્ાજી પણ શાંત પડા અને કહ્ં કે ગુરવારના દિવસે પુષર નક્ષત્ર આવે તરારે શુભ રોગ રચાશે પણ પુષર નક્ષત્રને તવકાર વારુ થરો છે માટે આ દિવસે લગ્ન રોગ તસવાર કોઈપણ બાબત માટે શુભ દિવસ તરીકે ગણાશે.

આપણે તરાં િરેક તવષર બાબત ધાતમ્યક સાતહતરમાં પ્રસંગ અને વાતા્ય રૂપે સમજાવવાનો તવદ્ાનોનો પ્રરાસ જોવા મળે છે, જે આપણા તહતાથ્ય માટે પણ ઉપરોગી બને છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom