કોંગ્રેસના નરેતા ભરતવસંહ સોલંકીની તવિયત િિુ લથડી
કોંગ્રેસ નેતા ભરતવસંહ સોલંકીની તવબયત ડદિસે ને ડદિસે લથડતી જઈ રહી છે. 22 જૂને ભરતવસંહ સોલંકીનો ડરપોટ્વ કોરોના પોવઝડટિ આવયો હતો. પણ આટલાં ડદિસો િીતયા છતાં પણ આજ ડદન સુિી તેઓની તવબયતમાં સુિારો થયો નથી. ભરતવસંહની તવબયત નાજૂક રહેતાં તેઓનાં પર પલાઝમા થેરાપી પણ કરિામાં આિી હતી. પણ પલાઝમા થેરાપીની પણ ભરતવસંહ પણ કોઈ અસર થઈ રહી નથી. તેઓને સતત ઓકકસજન સપોટ્વ પર રાખિામાં આવયા છે.
ભરતવસંહ સોલંકીનો કોરોના પોવઝડટિ ડરપોટ્વ આવયા બાદ તેમને િડોદરાની હોકસપટલમાં દાખલ કરિામાં
આવયા હતા. તયારબાદ તેમની તવબયત િિુ બગડતાં તેઓને તાબડતોડ રીતે અમદાિાદની એક ખાનગી હોકસપટલમાં દાખલ કરિામાં આવયા હતા. શ્ી સોલંકીને અસથમા, ડાયાવબટીસ અને હાઈપરટેંશન જેિી અનેક બીમારીઓ છે. જેના કારણે કોરોનામાં તેમની તવબયત િિુ બગડતી જઈ રહી છે.
રાજયસભાની ચૂંટણી દરવમયાન તેમને કોરોનાના લષિણો હતો. તેિામાં તેઓએ હાજરી આપી હતી. જો કે, તે દરવમયાન જેટલા પણ તેમના કોનટેકટમાં આવયા છે. તે તેમામ લોકોને આઇસોલેશન કરિામાં આવયા હતા અને તમામ લોકોના કોરોના ડરપોટ્વ ચેક કરિામાં આવયો હતો.