Garavi Gujarat USA

શંકરવસંહ િાઘરેલા કોરોનામુક્ત

-

કોરોનાગ્રસત બનેલાં શંકરવસંહ િાઘેલાએ કોરોનાને મહાત આપી છે. 79 િર્ષીય શંકરવસંહ િાઘેલાનો 27 જૂને કોરોના ડરપોટ્વ પોવઝડટિ આિતા તેમને એક સથાવનક હોસપીટલમાં દાખલ કરિામાં આવયા હતા.

દસ ડદિસમાં તેમનો ડરપોટ્વ નેગેડટિ આિતાં ડડસચાજ્વ કરિામાં આવયા 8દા

દસ ડદિસ અગાઉ શ્ી િાઘેલાનો કોરોના ડરપોટ્વ પોવઝડટિ આવયો હતો. પહેલાં તેઓ પોતાના વનિાસસથાન િસંતિગડામાં હોમ ક્ોરનટાઈન થયા હતા.

જો કે, તેઓની તવબયત લથડતાં ખાનગી હોકસપટલમાં સારિાર અથષે ખસેડિામાં આવયા હતા.

Newspapers in English

Newspapers from United States