કેનેડામાં વિદેશીઓ માટે પ્રિેશબંધી 31 જુલાઈ સુધી લંબાિાઈ
કેનેડાએ કોયવડ-19નો ફેલિાવો કાિુમાં રાખવા દેશમાં યવદેશીઓના આગમન ઉપરના યનિંત્ણો ઓછામાં ઓછા 31 જુલિાઈ સુધી લિંિાવિા છે. 16મી મા્ચે આ યનિંત્ણો જાિેર કરાિા િતા અને તેમાંથી ફતિ આવશિક કારણોસર અમેરરકાથી આવતા લિોકોને મુયતિ અપાઈ છે.
કેનેડા િોડ્સર સયવ્સસ એજનસીએ આ જાિેરાત િુધવારે, 1લિી જુલિાઈએ કરી િતી અને જણાવિું િતું કે કેનેડામાં પવત્સમાન અવરજવરના યનિંત્ણો િથાવત રિે છે અને જમીન, સમુદ્ર, િવાઈ તેમજ રેલિવે માગચે પણ મુસાફરી ઉપર આ પયતિંધો લિાગું રિે છે. આમાંથી ફતિ સરકાર દ્ારા રદ્પક્ષી ધોરણે યવનંતીના આધારે મંજુરી આપવામાં આવી િોિ તે મુજિની લિોકોની અવરજવરને મુયતિ રિેશે.
પરવાનગી િેઠળ આવતા લિોકોએ
પણ ક્ોરેનરાઈનના યનિમોનું પાલિન કરવાનું રિેશે. િુરોયપિન િુયનિને મંગળવારે (30 જુન) પોતાની િદો 15 દેશોના લિોકો મારે ખોલિવાનું અને રુરરઝમને પોતસાિન આપવાનું જાિેર કિુું િતું, તેમાં કેનેડાના નાગરરકોને પણ અવરજવરની મંજુરીનો સમાવેશ કરાિો િતો, જો કે, કેનેડા સામે પક્ષે િુરોયપિન નાગરરકોને િાલિ તુરંત તો મંજુરી આપે તેમ લિાગતું નથી.