Garavi Gujarat USA

ગુરુનું રકરરાં ભ્રરણ: કોનષે લાભ કોનષે નુકસાન?

- તુલા :ધન :મકર :કુંભ :મીન :સંકલન : જયદેવ માંકડ (માનસ-મીરાં-૨, મેડતા,૨૦૧૪) (PDLO SDQFNDM QDJDU#JPDLO FRP 0RE QR

ગુરુ એટલે વંદનીય-માનનીય. ગુરુ એટલે વવનય અને સંસ્ારનો પયાયાય. ગુરુ એટલે જ્ાનનો ્ુબેરભંડાર. જયાં ગુરુ હોય તયાં જ્ાનનું તેજ હોય અને ઉન્નવતનો અવ્ાશ - પ્રગવતનું આ્ાશ હોય. જે માનદ્દ,મહાન,શુભ અને પવવત્ર હોય ઉપરાંત જયાં વશક્ષણ અને સંસ્ારનો વાસ હોય તયાં ગુરુનો અવશય રહેવાસ હોય. બ્રહમાંડમાં ગુરુ માત્ર એ્ એવો ગ્રહ છે ્ે જે જાત્ના શુભતવ સાથે સં્ળાયેલો છે અને જનમ્ુંડળીની પ્રવત્ારાતમ્ શવતિ છે. જનમ્ુંડળીમાં ગુરુનું ગોચર ભ્રમણ ચંદ્ર પરથી અગર ચંદ્રથી નવમે ્ે પાંચમે થાય તયારે બાર ્ે તેર મવહનાનો ગાળો જાત્ માટે શ્ેષ્ઠ સમય આવે છે. મ્ર રાવશમાં ગુરુનું ભ્રમણ ૨૦/૧૧/૨૦૨૦થી શરૂ થશે. અને ૦૫/૦૪/૨૦૨૧ સુધીના અલપ સમય માટે રહેશે. ્ેનદ્ર સર્ારમાં સસથરતા અને લયબદ્ધતા આ ગુરુ લાવી શ્શે.. પણ આ ગુરુ શવનની રાવશમાં અને નીચ રાવશમાં હોઈ અથયા શાસત્ર અને ધમયા વવષય્ નવા સુધારા લાવવામાં ્ેટલા્ પ્રશ્ો-સમસયાઓ અને વવલંબ ્રશે. ગતાં્માં આપણે ્નયા રાવશના જાત્ો સુધી ચચાયા ્રી ...હવે બા્ી રહેલી રાવશઓની વાત ્રીએ.

મ્રના ગુરુનું ભ્રમણ તમારી ્ુંડળીના ચોથા ભાવે થશે અને આ ભ્રમણ તમને નવું મ્ાન વાહન તેમજ જમીનની ખરીદીમાં જબરદસત મદદ ્રશે. માતાની તવબયત સુધરશે. મન અને હૃદય પ્રફ્ુવલત રહશે.. જો તમે વૃદ્ધ હોવ તો આ ગુરુ તમને વનરોગી રાખવામા મદદ ્રશે. આ ગુરુની સાતમી દ્રસટિ તમારા દસમા સથાને પડતાં તમારા ધંધા વયવસાયમાં ઘણોજ લાભ આપશે. ટૂં્માં આ ગુરુ તમને મન અને હૃદયથી પ્રસન્ન ્રશે .... ઉપરાંત

ઈન્ાર નથી ્રતાં. સંતનાં દ્ાર સદૈવ ખુલ્ાં રહે છે. આતમવનવેદન જરૂરી છે, પરંતુ ખુદને દુઃખી ન ્રો.

મારાં યુવાન ભાઈ-બહેનો, હું તમારા પક્ષમાં છું; તમે મને પયારા છો. મને ઈનટરવયૂમાં પૂછવામાં આવયું હતંુ ્ે આજની યુવાપેઢી આમ છે, તેમ છે! મેં ્હ્ં, નહીં, એવું મને નથી લાગતું. યુવાનોને ધમ્ાવો નહીં, પયાર ્રો. ખભા પર હાથ રાખીને ્હો, ભૂલ થઈ ગઈ તો શું થયું ? એને પણ સાધનાનો પડાવ સમજો. ગુજરાતીમાં ્હેવાય છે ્ે, ‘જાગયા તયારથી સવાર.’ શું આવી મહામૂલી વજંદગી થોડી-થોડી ભૂલોને ્ારણે નટિ ્રી દેવી ? આ વજંદગી ્રી મળે ્ે ન મળે !

જેટલો થઈ શ્ે એટલો સતયનો વનવાયાહ એ વ્રત છે. એને સતયવ્રત ્હે છે. બીજું, આપણાથી જેટલું રહી શ્ાય એટલું મૌન રહીએ. જરૂરી બોલો, સમય્્ બોલો. શબદ એ્ બહુ મોટી ઊજાયા છે. આયુવદવે ના ગ્રંથોમાં પણ ્હેવાયું છે ્ે વાકપાત એ શુક્રપાતથી પણ વધારે ખતરના્ છે. બઢતી સાથે નવા હોદ્દાનો પોજીટીવ ભાર આપશે.

વૃવચિ્ :- તમારી રાવશથી આ ગુરુનું ભ્રમણ ત્રીજે થતાં તેની દ્રસટિ ભાગય સથાને પડશે આથી વવદેશ યાત્રા ઉપરાંત લાંબી અને ધાવમયા્ યાત્રાઓ આ ગુરુ તમને ્રાવશે. ભાઈ ભાંડુઓ થ્ી લાભ અને પાડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો આ ગુરુનો સં્ેત છે. ્ુંવારા જાત્ો માટે લગ્નનો મોટો પૈગામ આ ગુરુ આપે છે,માટે તૈયાર રહેજો. ભાગીદારીયુતિ સાહસોમાં આ ગુરુ તમને લાભ આપશે. ભાગયની નવી દદશા અને ત્ માટે તૈયાર રહેજો ્ારણ ્ે આ ગુરુ એટલે તમારું નસીબ પરીવતયાન.

ગુરુનું મ્ર રાવશમાં ભ્રમણ ધન રાવશના જાત્ોના બીજા ધન સથાનમાં થશે. આ ભ્રમણ આ જાત્ોની આવથયા્ પદરસસથવતમાં સુધરો લાવશે. ્ુટુંબમાં બાળ્નો જનમ થાય અને તે દ્ારા ્ુટુંબનું ્દ વધે. અગાઉ ્ોઈને ઉધાર આપેલા નાણાં પરત આવે.ગુરુનું આ ભ્રમણ તમને વમતભાષી બનાવે અને સમાજ તેમજ સંસથામાં તમારા સંબંધો મીઠા મધ જેવા બનાવે. આ ગુરુ પદરવારમાં સંપ અને એ્તાનો એહસાસ ્રાવે. નાણા્ીય દ્રસટિએ આ ગુરુ તમને અજીબોગરીબ લાભ આપશે તેમાં ્ોઈ શ્ નથી.

આપની રાવશમાં જ ગુરુનું ભ્રમણ હોઈ ત્રીજું ધૈયયાવ્રત. એ્ વાર ્ેઈલ થઈ ગયા તો શું! ભગવાન, ્ોઈ ્ેઈલ ન થાય. પરંતુ જો થઈ ગયા તો ધૈયયા ધારણ ્રો. મને જુઓ, ત્રણ વાર ્ેઈલ થઈને પણ જીવન વધારે વનખયુું છે ! જો ્ે હું વવનોદમાં ્હી રહ્ો છું. મને આદશયાના રૂપમાં ન જોશો. મુશ્લે ી આવશે. માણસ જેટલો મોટો એટલી વધારે મુશ્ેલી આવશે; આ લખી રાખજો. પરંતુ એ આનંદથી મુશ્ેલ સમય વીતાવી દે છે, ્ેમ ્ે એનું ધૈયયા મુશ્લે ીઓથી પણ મોટું હોય

આપને મનની શાંવત અને તનની તંદુરસતી આપશે. ઉપરાંત આપ અતયાર સુધી બારમાં ગુરુના ભ્રમણમાં હતા તેમાંથી પણ મુવતિ મળશે. અલબત્ત આ વચ્ચ ગાળાની રાહત ્હી શ્ાય. ગુરુનું આ ભ્રમણ તમારા લગ્ન(દેહ) સથાને થતાં વવવાહ પ્રસતાવો અને લગ્નના સંજોગો પણ ઊભા થશે. ઉપરાંત જો આપ પ્રેમ લગ્ન ્રવાની ખેવના ધરાવતા હોવ તો ગુરુ તમને મદદ ્રશે. ગુરુના આ ભ્રમણનો ગાળો તમારા સંતાનો માટે અવત પ્રગવતશીલ અને આનંદ આપનારો હશે તેમાં ્ોઈ શં્ા નથી. ભૂત્ાળમાં ્રેલા રો્ાણો અહી ્ળશે અને નવી ત્ દ્ારા ભાગયના દરવાજા ખુલશે. ધાવમયા્ પ્રસંગો અને ધાવમયા્ મુસા્રીઓ આ ગુરુનો શુભ સં્ેત છે.

ગુરુનું આ ભ્રમણ તમને બારમા ગુરુના બંધનમાં મુ્શે. ્યારે્ નાહ્ની દોડાદોડી અને વયથયા ખચાયા આ ગુરુનો અવનવાયયા સંદેશ અને સં્ેત છે આથી આવ્ પર ધયાન ્ેસનદ્રત ્રશો તો ્ાવશો. અલબત્ત ગુરુ બારમે ભ્રમણ ્રશે તયારે તમારા ચોથા સુખ સથાન પર દ્રસટિ ્રશે આથી નવા વાહન ્ે મ્ાનના શુભ યોગ ઊભા થશે. હૃદય રોગની જો ્ોઈ જૂની બીમારી હશે તો તેમાં રાહત આપશે. ગુરુની છઠા સથાન પર દ્રસટિ તમને કયારે્ અપયશ અપાવે અગર ્ોઈ અપમાનભરી સસથવતનું વનમાયાણ ્રે. નો્રીના સથળે ખાસ ધયાન રાખવું ્ારણ ્ે કયારે્ ્ામનું ભારણ ્ે બોજ તમને માનવસ્ મુશ્ેલીમાં મૂ્ી શ્ે. વમશ્ ્ળ આપનારો ગુરુ પોતાના આ ભ્રમણ દરવમયાન તમને સુખ ્રતાં દુખનો અહેસાસ વધારે ્રાવશે. વહેલી સવારે ગુરુના શાસ્ોતિ મંત્રની એ્ માળા પદરસસથવતમાં રાહત આપશે.

આ રાવશના જાત્ો માટે રાહતના શ્ાસ

છે. વશવસૂત્ર ્હે છે, ‘ધૈયયા્ંથા.’ એ સાધુ, તારું ધૈયયા જ તારી ્ંથા છે. હું બીજાં ્ોઈ વ્રત તમનેયુવાનોને આપવા નથી માગતો ્ે તમે આટલા ્લા્ આસન લગાવીને માળા જપો ્ે આમ ્રો! બાપ ! હું આપને ્હી રહ્ો હતો ્ે જે પ્રસન્નતા ન દે તે તપસયાનું ્ોઈ મૂલય નથી. પ્રસન્નતાના ભોગે ્રવામાં આવતી તપસયાનું ્ોઈ મૂલય નથી. અને એહસાસની અનુભૂવત છે ્ારણ ્ે તમારી રાવશથી આ ગુરુ લાભ સથાને ભ્રમણ ્રશે. સત્રીવમત્રોથી લાભ અને અણધાયાયા આવ્ના સત્રોત તમને આચિયયા પમાડે તો નવાઈ નહીં. શેર બજારના જૂના રો્ાણો અહી તમને વળતર આપશે. જો પ્રેમ પ્રણયના ચક્કરમાં હશો તો તેમાં નક્કરતા આવશે અને સંબંધો પદરણામલક્ષી બનશે. સંતાન પ્રાવતિ માટે ગુરુનું આ ભ્રમણ શ્ેષ્ઠ ્હી શ્ાય. નવી ત્, વવદેશ યાત્રાના પ્રયત્ોમાં સ્ળતા સાથે નવી દદશા સાથે તમારી દશા સુધરશે અને પ્રગવતના આસમાનમાં ઉડશો તે વાત નક્કી છે.

અંગ્રેજી તારીખ અનુસાર જે જાત્ોનો જનમ ૧૫ જાનયુઆરીથી ૧૫ ્ેબ્રુઆરી અને ૧૫ જુલાઈથી ૧૫ ઓગસટ દરવમયાન હોય તેમને શવનની વવપરીત અસરોમાંથી હંગામી આંવશ્ રાહત મળશે.

ગુરુનું નડતર દુર ્રવા નીચેના ઉપાયો ્રવા. ૧. દર ગુરુવારે ચણાની દાળનું સેવન ્રવું. ૨. ગુરુવારે પીળા વસત્રમાં ચણાની દાળનું દાન ્રવું.

૩. "ઓમ હ્ીમ હ્ામ ્લીમ ્લીમ ઓમ ગ્રોમ ગુરુવે નમઃ" આ મંત્ર રોજ દીવો ધૂપ ્રી ૧૦૮ વાર ્રવા.

(મ્રના ગુરુનું ગોચર ભ્રમણ મેદનીય હોઈ સૂક્મ નથી. આથી જાત્ે સાચું ્ળ જાણવા તેની ્ુંડળીમાં અનય ગ્રહોની સસથવતનો પણ વવચાર ્રવો જરૂરી છે.)

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States