Garavi Gujarat USA

િડોિિાના એનનિવનયિ યુિકની લાશ ૮ રિિસ પછી કેનાલમાંથી મળી

-

વડોદરામાં વડસર રોડ પર રહેતા રસરવલ એબનજરનયરે અગમય કારણોસર આપઘાત કરી લીધો છે.૧૦ રદવસ પૂવથે ઘરે રરઠ્ી મુકીને જતા રહેલા એબનજરનયરની લાશ શહેર નજીકના ભીમપુરા ગામની કેનાલમાંથી રડકમપોઝ હાલતમાં મળી આવી છે. તાલુકા પોલીસે એબનજરનયર યુવકના આપઘાતનું કારણ શોધવા માટે પ્રયાસો હાથ ધયા્ચ છે.

પોલીસ સૂત્ો પાસેથી મળતી મારહતી મુજબ,જીઆઇડીસી વડસર રોડ પર આવેલી રવનોદ વારટકા સોસાયટીમાં રહેતો ૨૯ વર્ચનો રપ્રયાંક પ્રરવણભાઇ દેસાઇ રસરવલ એબનજરનયર હતો.અને છ મરહના પૂવથે તે એક સાઇટ પર કામ કરતો હતો.તયારબાદ તેણે કામ છોડી દીધુ હતું. ગત તા.૧૦ મી ના રોજ તે ઘરેથી જતો રહ્ો હતો. પરરવારજનોએ તેની શોધખોળ કયા્ચ પછી પણ તેનો પત્તો નહી લાગતા છેવટે માંજલપુર પોલીસ સટેશનમાં જાણ કરી હતી.

ઘર છોડીને જતા પૂવથે રપ્રયાંકે રસોડામાં એક રરઠ્ી પરરવારજનો માટ ેમૂકી હતી.

જેમાં લખયું હતું કે,આ બધુ મારી ભૂલ ના કારણે થયુ છે. તો મારે જીવવાનો કોઇ અરધકાર નથી.તમને બધાને મારા લીધે તકલીફ થઇ છે. મને માફ કરજો. માંજલપુર પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી હતી. પણ, તેનો કોઇ પત્તો લાગયો નહતો.

દરરમયાન ભીમપુરા ગામની કેનાલમાંથી ગઇકાલે એક લાશ મળી આવી હતી. જે લાશ તાલુકા પોલીસે બહાર કાઢીને તપાસ કરતા પેનટની રખસસામાંથી પલાબસટકમાં વીંટાળેલી એક રરઠ્ી મળી આવી હતી. જેમાં તેના પરરવારજનોના નામ અને સંપક્ક નંબરો લખયા હતા.જેના આધારે એ.એસ.આઇ.સુરેખાબેને મૃતકના પરરવારજનોનો સંપક્ક કયયો હતો.

એબનજરનયર યુવકના આપઘાતનું કોઇ કારણ હજી જાણી શકાયુ નથી. ઉલ્ેખનીય છે કે,રપ્રયાંક જયારે ઘરેથી નીકળયો તયારે તેની પાસે બાઇક પણ હતી. પરંતુ,તે બાઇક હજી મળી આવી નથી. અને તેના મોબાઇલ ફોનનો પણ હજી પત્તો લાગયો નથી.

વધુમાં , રપ્રયાંકે જે રદવસે ઘર છોડયુ તેના આગલા રદવસે જ તેના રપતાને હાટ્ચ એટેક આવયો હતો. અને તેઓને સારવાર માટે ખાનગી હોબસપટલમાં દાખલ કરવામાં આવયા હતા.

Newspapers in English

Newspapers from United States