Garavi Gujarat USA

નમાનમા રરોટમાનષે ઊંચમાઈ અપમાવતમા ઊંચમા વવચમાર

-

આજ આપણને એ અહેસાસ થઈ રહ્યો છે કે, એક સમ્ એવયો પણ આવે છે કે, કયોઈ કંઈ જ કરી શકતું નથી. અને જ્ારે આપણી સત્ા સપં તત્ સહૃુ િ સગા કયોઈ જ, કંઈ જ ન કરી શકે, ત્ારે અચાનક જ કયોઈ આવીને હાથ પકિીને િવાખાને લઈ જા્, જમવાનું આપી જા્, ખબર અતં ર પછૂ ી જા્; હફું અને પ્મે ના બે શબિયો કહી જા્; આ બધા જ િૈવી ફરીસ્તાઓ કહેવા્. જ્ાથં ી આશા હયો્ એ કંઈ ન કરે અને સ્વપ્નમાં તવચા્ુંુ પણ ન હયો્, એવા આવી આશ્ાસન આપ,ે એ પણ કુિરતી તન્મ જ હશે ન!ે કમફ્સ ળ આપવાની કળા એવી અિભત છે કે, આપણે આપણી ફરજ બજાવી હયો્ અને જ્ારે સામાવાળી વ્તક્ ફરજ ચકૂ ી જા્ છે ત્ારે પણ પરમાતમા ફરજ (કમફ્સ ળ આપવાન)ું ચકુ તા નથી, એ કયોઈના હૃિ્માં પ્રે ણા કરીને આપણા સતકમન્સ વળતર આપે જ છે, પરમાતમાનયો સ્વભાવ છે.

હવે આપણે આપણા સ્વભાવની વાત કરીએ. વાતવે ાતે િેખાિેખી કરવા ટેવા્લે ા માણસયો, બીજાને મિિ કરવાની બાબતમાં િેખાિેખી કરે, ત્ારે ધરતી પર જ સ્વગ્સ સજા્્સ છે. આજે મે એવા માનવયો જો્ા છે જ,ે આપતત્ના સમ્ે ફરીસ્તા બનીને આવે છે. અમે કયોતવિ-૧૯માં રાહત સવે ાઓ શરૂ કરી ત્ારે જને ી પાસથે ી - જ્ાથં ી કયોઈ જ અપક્ષે ા નહયોતી; એવા લયોકયોએ મિિ કરી છે. તન મન ધનથી સહ્યોગ આપ્યો છે. સતત સવે ક બનીને ઊભા રહ્ા છે.

એવા અનભુ વયો પકૈ ી એક નાનકિયો પ્સગં કહ.ું

વિતાલ મદં િરે હયોસસ્પટલ કયોતવિ કેર સને ટર શરૂ ક્.્સુ સને ટર પર ઓસકસજન પરુ વઠયો સૌથી અગત્ની કિી હતી. સને ટર અને િિદીઓની જીવાિયોરી હતયો. આ અગત્ની બયોટલ ભરાવવા જવાની ફરજ પર રાજુ પરમાર કરીને ડ્ા્વર હતા. તને હયોસસ્પટલ મને જે મને ટ તરફથી સચૂ ના આપવામાં આવલે કે , િિદીઓની જીવાિયોરી તમારા હાથમાં છે. જમે જમે બયોટલ ખાલી થા્ તમે તમે ભરાવતા રહેવાની ૨૪ કલાકની જવાબિારી તમારી છે.

એ બખબૂ ી ફરજ

અિા કરી રહ્ા હતા.

એવામાં એક દિવસ બયોટલ

ખાલી થ્ા, ભરા્ા નતહ;

બીજા દિવસે ખાલી થ્ા

ભરાવવા ગ્ા, લાઈનમાં

સાજં સધુ ી ઊભા રહ્ા; એ ફરજ પર હતા અને એમના સાળા સ્વગસ્્સ થ થ્ા પરંતુ આ ભાઈને જ્ારે બયોટલ ભરાઈને મળ્ા ત્ારે જ આવ્ા. મે જ્ારે એમને પછુ ્ુ કે, બધુ બરાબર છેન!ે ત્ારે એમને સજળ નત્રે કહ્ં કે , મારા સાળા સ્વગસ્્સ થ થ્ા છે. હવે હુ ત્ાં જઈ આવ?ું મે કહ્,ં અત્ાર સધુ ી કેમ બયોલ્ા નતહ. ત્ારે તમે ણે કહ્ં કે, હુ ફરજ ચકુ તયો હયોસસ્પટલના બધા જ િિદીઓના જીવન જોખમમાં મકુ ા્ જા્; એટલા માટે હુ ત્ાં જ રહ્યો. શું આપણે આ તવચારયોનું મલૂ ્ સમજીએ છીએ ખરા? આપણા તવચારયો - આપણું જીવન આ અમલૂ ્ મલૂ ્યોથી મલૂ ્વાન બનાવી રહ્ા છીએ કે નતહ! આ આપણે તવચારવાનું છે.

મેં બીજો એવયો અનભુ વ એન જે સદવિદ્ા ભવન કયોતવિ કેર સને ટર ગયોકુલધામ નારમાં ક્યો. ત્ાં કયોતવિ કેર સને ટર શરૂ કરવાની ત્ૈ ારી શરૂ કરીને સ્ટાફની મીટીંગ લીધી. સસ્ં થાના સ્થાપક શકુ િેવ સ્વામીએ કહ્,ં તમે િિદીઓની સવે ા આપવા ત્ૈ ાર હયો તયો આપણે આ કા્્સ કરવું છે. રેકટર - ક્ીનર વગરે બધયો જ સ્ટાફ એક સ્વરમાં સમં ત થ્યો. કયોતવિ કેર સને ટર શરૂ થ્.ું ત્રીજા વીકે એક િંપતત પયોતઝટીવ આવ્ું પણ સ્ટાફ તહંમત ન હા્યો અને િિદીઓની સવે ા કરતયો રહ્યો. આ સામાજીક કે વ્વહાદરક દ્રસટિએ નાના ગણાતા માણસયોની મયોટાઈ છે. એના તવચારયોની મયોટાઈ છે, એ સ્વીકારવું જ રહ્.ં બાકી આ વાચં વું સારૂ લાગ,ે મયોટેથી તાળીઓ પિે એમ તસધિાતં યોની વાતયો કરવી સારી લાગ,ે પણ સમ્ આવે તયો િર પણ લાગ.ે િર એ બીજું કંઈ જ નતહ આપણા તવચારયોનું જ સ્વરૂપ છે.

હું કયોઈની નતહ, મારી જ વાત કરૂ. મે વયોટસઅેપ પર એક તવદિ્યો જો્યો. એક સંત કયોતવિ કેર સેનટરમાં જઈને િિદીઓના ખબર અંતર પૂછતા હતા. જેનાથી બધા જ અંતર રાખે, તેનયો હાથ પકિીને હુંફ આપતા હતા. તે સંત મારા આતમી્ હતા, મે તેમને મેસેજ ક્યો. આપ િિદીઓની સેવા કરયો કરાવયો છયો તે બરાબર છે પરંતુ આ રીતે નજીક ન જાવ, થયોિું અંતર રાખયો, આ મારી અંતરથી આપને તવનંતત છે. એમનયો જવાબ આવ્યો કે, “મારા જવાથી િિદીઓનું મનયોબળ વધશે ,એ જલિી સાજા થશે અને એ સાજા થઈને મારા પર આશીવા્સિ વરસાવશે; એટલે મને કંઈ જ નતહ થા્.

આપણમા વવચમાર; આપણુ જીવન

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States