ફૂલોનો ધાર્ર્્મક ર્ર્િર્ા
ફૂલને જોતા જ મન ખુશી અનુભિે છે પછી તે દેિ દેિી કે માનિ, પંખી કે અન્્ય કોઈપણ, ફૂલને શ્રદ્ા, સન્માન આપિા ઉપરાંત શૃંગાર, સૌંદ્યજિ હેતુ પણ ઉપ્યોગમાં થા્ય છે, ફૂલને જોિાથી પણ િાળક, ્યુિાન, વૃદ્ પ્રફુલ્લિત થા્ય છે,
ફૂલ પૂજા ઉપરાંત શોભા િધારિા કે ક્્યાંક ઔર્વધ તરીકે પણ ઉપ્યોગ થા્ય છે, એટલે માનિ જીિનમાં જન્મથી
મૃત્્યુ સુધી ઉપ્યોગમાં આિે છે, વિવિધ પ્રકારના ફૂલ અંગે ધાવમજિક ગ્ંથ અને વિદ્ાનો પાસેથી પણ જાણિાં મળે છે પૂજા ઉપરાંત તંત્ મંત્ ્યંત્ના કા્યજિમાં વિશેર્ માગજિદશજિનથી ઉપ્યોગ માં લેિામાં આિે છે,
ફૂલ માંથી મધ પ્રાપ્ત થા્ય છે જે પંચાંગ િનાિિામાં જે પાંચ િસ્તુ છે તેમાનું એક મધ, જે ભગિાનની પૂજા અને ધાવમજિક વિધાન પણ ઉપ્યોગી છે, મધ ભગિાનની પુજામાં પણ ઉપ્યોગી છે, ઔર્ધ તરીકે પણ માગજિદશજિન મુજિ ઉપ્યોગ થા્ય છે ઉપરાંત રસોઈ, પ્રસાદના કેટલાક વ્્યંજનમાં પણ ઉપ્યોગી છે
ધાવમજિક ગ્ંથ, વિદ્ાનો પાસેથી ફૂલ અંગે ઘણું જાણિા મળે છે જેમાં ક્્યાં ફૂલ ક્યા દેિ દેિીને અપજિણ કરા્ય છે અને ક્્યાં ફૂલ ક્્યાં દેિ દેિીને અપજિણ ન કરા્ય તે ઉપરાંત ફૂલની કળી, પાંખડીઓના કેિા ઉપ્યોગથી ધાવમજિક કા્યજિમા શુભત્િ િધારી શકા્ય.
જો કોઈ પૂજા વિધાન કરિામાં કોઈ વિટમિણા અનુભિે ત્્યારે દેિ દેિી ને ફૂલ અપજિણ કરીને પણ આપણા હૃદ્યનો ભાિ અપજિણ કરી શકીએ તેમાં પણ માગજિદશજિન મુજિ દેિ દેિીને તેમનું વપ્ર્ય ફૂલ અપજિણ કરીએ તો વિશેર્ ભાિ થા્ય
લક્મીજીને કમળ ફૂલ વપ્ર્ય છે જે અપજિણ કરિામાં આિે તો ખુશ ત્િદરત થા્ય છે તો તુલસી પાન અપજિણ કરિામાં નથી આિતું જ્્યારે ભગિાન વિષ્ણુને પીળા ગોટા, વિશેર્ વપ્ર્ય છે, ચંપો, જુહી, કદંિ, ચમેલી, પાદરજાતક, જેમાં કારતક માસમાં કેતકી ફૂલ અને ભોજન થાળ માં તુલસીપાન ખાસ મુકા્ય છે આ અંગે ધાવમજિક ગ્ંથ આ િાત પણ જાણિા મળે છે, ધાતુરાનું. ફૂલ અપજિણ કરાતું નથી.
ભોલેનાથ ભગિાન વશિને કરેણ, ચમેલી, શંખપુષ્પી, નાગકેસર વપ્ર્ય
છે તો જુહી, માલતી, કેતકી અને કેિડા ( કેિડા ત્ીજ વસિા્ય ) અપજિણ કરતા નથી, માતાજીને ફૂલ માગજિદશજિન મુજિ ચઢાિથી પ્રસન્ન થા્ય છે,
ગણેશજીને દુિાજિ ખૂિ જ વપ્ર્ય છે આ અંગે પણ ગ્ંથ અને વિદ્ાનો પાસેથી આ અંગે િાત જાણિા મળે છે ઉપરાંત લાલ ફૂલ જેિા કે જાસૂદ પણ વપ્ર્ય છે, ગણેશજીને તુલસી અપજિણ ન કરિા પાછળ પણ કથા જાણિા મળે છે સરસ્િતી દેિીને સફેદ પુષ્પ, િગલામુખી માતાને પીળા પુષ્પ તેમજ અન્્ય દેિ દેિીને માગજિદશજિન મુજિ અપજિણ કરા્ય છે
દેિ દેિી ને અપજિણ કરેલ ફૂલ ને ભક્ો શ્રદ્ા થી આશીિાજિદ રૂપ માગજિદશજિન મુજિ પોતાની પાસે રાખતા હો્ય છે
કેટલાક ફૂલના વૃષિ ઘરના આંગણામાં હો્ય તો ત્્યાં પણ શુભ ઉજાજિ પ્રાપ્ત થા્ય છે
ફૂલ વિવિધ રીતે માનિ જીિનના કલ્્યાણ હેતુ આિે છે અને તેની વનમજિળતાના કારણ થી દરેકને વપ્ર્ય િને છે જીિનને શાંવત અને ખુશી આપે છે.