Garavi Gujarat USA

અદાણીને 84 વિસ્્ફફોટક સિાલફોના જિાબ આપિા વહન્્ડનબર્્ગનફો પ્ડકાર

-

હિન્્ડનબર્ગે 84 હિસ્્ફફોટક સિાલફોનફો જિાબ આપિા અદાણીને પ્ડકાર ્ફેંક્્યફો િતફો. હિન્્ડનબર્ગે ર્ૌતમ અદાણીના નાના ભાઈ રાજેશ અદાણીની કહિત ર્ેરરીહતઓ, અદાણી ગ્રૂપની ટેક્સ િેિન દેશફોમાં અનેક એન્ટીટીઓ અને તેમના અદાણી ગ્રૂપની કંપનીઓમાં સંદદગ્્ધ રફોકાણ િર્ેરે અંર્ે સિાલફો ક્યાયા િતા. હિન્્ડનબર્ગે જણાવ્્યયું છે કે ટીકાને આિકારિા અને પારદહશયાતા અપનાિિાના ર્ૌતમ અદાણીના દાિાઓને જોતાં, અમે આશા રાખીએ છીએ કે અદાણી જરૂિ નીચેના પ્રશ્ફોના જિાબ આપશે.

નબનલર્ોનેર ગૌતમ અદાણીના નાના ભાઈ રાજેશ અદાણી સામે રડરેક્ટોરેટ ઓફ રેવન્ર્ુ ઈન્ટેનલજન્સ (DRI)એ 2004-2005માં હીરાના વેપારની ઇમ્પોટયા/એક્સપોટયા સ્કીમ મુખ્ર્ ભરૂનમકાનો આરોપ મરૂક્ર્ો હતો. આ પછી કસ્ટમ્સ ટેક્સ ચોરી, બનાવટી આર્ાત દસ્તાવેજો અને ગેરકાર્દે કોલસાની આર્ાતના આરોપમાં તેમની બે વાર ધરપકડ કરાઈ હતી. આવો ઇનતહાસ હોવા છતાં તેમણે અદાણી ગ્રૂપમાં મેનેનજંગ ડાર્રેક્ટર તરીકે શા માટે પ્મોટ કરાર્ા?

ગૌતમ અદાણીના સંબંધી સમીર વોરા સામે ડીઆરઆઈએ ડાર્મંડ ટ્ેરડંગ કૌભાંડના રરંગલીડર હોવાનો અને નનર્મનકારોને વારંવાર ખોટા નનવેદનો આપવાનો આરોપ મરૂક્ર્ો હતો. તેમણે અદાણી ઓસ્ટ્ેનલર્ા રડનવઝનના એબ્ક્ઝક્ર્ુરટવ ડાર્રેક્ટર તરીકે શા માટે પ્મોટ કરાર્ા?

APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડ, રિેસ્ટા ફંડ, LTS ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ઇલારા ઇબ્ન્ડર્ા ઓપોર્ર્ુયાનનટીઝ ફંડ અને ઓપલ ઇન્વેસ્ટમેન્ર્સ જેવા મોરેનશર્સ બ્સ્થત એકમો અદાણી-નલસ્ટેડ કંપનીઓમાં કુલ $8 નબનલર્નનું રોકાણ ધરાવે છે. આ એકમોના ભંડોળનો મરૂળ સ્ત્રોત શું છે?

મોન્ટેરોસા ઇન્વેસ્ટમેન્ટ હોબ્લ્ડંગ્સ સાથે સંકળાર્ેલા એકમો અદાણીના શેરોમાં $4.5 નબનલર્નની માનલકી ધરાવે છે. મોન્ટેરોસાના CEOએ હીરાના ભાગેડુ વેપારી જતીન મહેતા સાથે 3 કંપનીઓમાં ડાર્રેક્ટર તરીકે સેવા આપી હતી, તેમના પુત્રના લગ્ન નવનોદ અદાણીની પુત્રી સાથે થર્ા છે. મોન્ટેરોસા, તેના ભંડોળ અને અદાણી પરરવાર વચ્ેના શું સંબંધો છે?

અદાણીના શેરોમાં $3 નબનલર્ન ડોલરનું હોબ્લ્ડંગ ધરાવતી કંપની ઇલારાના પરૂવયા ટ્ેડરે અમને જણાવ્ર્ું હતું કે તે સ્પષ્ટ છે કે અદાણી શેરનું નનર્ંત્રણ કરે છે. અદાણીની બેનનરફનશર્લ ઓનરશીપને છુપાવવા માટે ઇરાદાપરૂવયાક આખું માળખું તૈર્ાર કરાર્ું છે. અદાણી તેનો શું જવાબ આપે છે?

લીક થર્ેલા ઈમેઈલ દશાયાવે છે કે ઈલારાના CEOએ કુખ્ર્ાત સ્ટોક મેનીપ્ર્ુલેટર ધમચેશ દોશી સાથે ટ્ાન્ઝેક્શન કર્ાયા હતા. દોશી કનથત હેરાફેરી પ્વૃનતિ માટે ભાગેડુ બન્ર્ા હતા. અદાણીના શેરોમાં ઇલારાનો સૌથી મોટા પબ્્લલક શેરહોલ્ડર તરીકે સમાવેશ થાર્ છે ત્ર્ારે અદાણી આ સંબંધોનો કેવી રીતે પ્નતભાવ આપે છે? ઈલારા ફડ્ં સ અને અદાણીમાં તેમના રોકાણ માટે ભંડોળનો મરૂળ સ્ત્રોત શું હતો?

અદાણી એનમકોપયા નામની આતં રરાષ્ટ્રીર્ કંપની સાથે વ્ર્ાપક પણે કામગીરી કરે છે. ઇન્ટરનશે નલ સ્કન્ે ડલમાં એમીકોપચે મખ્ુ ર્ ભનરૂ મકા ભજવી હતી. આમ છતાં અદાણીએ એનમકોપયા સાથે કામ કરવાનું શા માટે ચાલુ રાખ્ર્ું છે?

ઓપલ ઇન્વેસ્ટમન્ે ટ પ્ાઇવટે અદાણી પાવરમાં 4.69 ટકા નહસ્સો ધરાવે છે. આ કંપનીની સ્થાપના નવનોદ અદાણી સાથે જોડાર્ેલા એકમે કરી હતી. અદાણી આ બાબતની શું સ્પષ્ટતા કરે છે? ઓપલ અને અદાણીમાં તેના રોકાણ માટે ભંડોળનો મરૂળ સ્ત્રોત શું હતો?

OFSના સંચાલન માટે અદાણીએ મોનાક્ક નેટવથયા કેનપટલને પસંદ કર્ુું. અદાણીની એક ખાનગી કંપની મોનાક્કમાં નાનો નહસ્સો ધરાવે છે અને ગૌતમ અદાણીના એક સંબંધીએ અગાઉ આ કંપની સાથે મળીને એરલાઇન ખરીદી હતી. આ ગાઢ સંબંધ નહતોના સ્પષ્ટ સંઘિયા દશાયાવે છે. અદાણી તેનો શું જવાબ આપે છે? મોનાક્કને શેરોના ભાવમાં ચેડા માટે સેબીએ અગાઉ સસ્પેન્ડ કરી હતી. અદાણીએ પ્નતનઠિત કંપનીની જગ્ર્ાએ મોનાક્ક જેવી નાની કંપનીની ઓફરના સંચાલન માટે કેમ પસંદ કરી છે?

અમારા તારણો દશાયાવે છે કે સેબીએ 1999થી 2005 વચ્ે અદાણીના સ્ટોકમાં ચેડાં કરવા બદલ અદાણીના પ્મોટસયા સનહત 70થી વધુ એબ્ન્ટટી અને વ્ર્નતિઓની તપાસ કરી છે અને તેમની સામે કાર્વયા ાહી કરી છ.ે અદાણી તેની કેવી પ્નતનરિર્ા આપે છે?

સેબીના એક ચુકાદામાં જણાવાર્ું છે કે અદાણીના પ્મોટસચે અદાણી એક્સપોર્સયા (હવે અદાણી એન્ટરપ્ાઇનઝસ)ના શેરોમાં ચેડાંમાં કેતન પારેખને મદદ કરી હતી અને તેને પ્ોત્સાહન આપ્ર્ું હતું. અદાણીની 14 ખાનગી કંપનીઓએ પારેખ દ્ારા નનર્ંનત્રત કંપનીઓને શેર ટ્ાન્સફર કર્ાયા હતા. અદાણી ભારતના સૌથી કુખ્ર્ાત દોનિત સ્ટોક કૌભાંડી સાથે મળીને તેના શેરમાં આ સંકનલત, વ્ર્વબ્સ્થત સ્ટોક મેનીપ્ર્ુલેશનને કેવી રીતે સમજાવે છે?

કેતન પારેખની નજીકની વ્ર્નતિઓએ અમને જણાવ્ર્ું છે કે તેઓ અદાણી સનહત તેમના જરૂના ક્ાર્ન્ટ સાથે ટ્ાન્ઝેક્શન કરી રહ્ાં છે. પારેખ અને અદાણી ગ્રૂપ વચ્ેના સંબંધોની શું હતા?

2007માં ઇકોનોનમક ટાઇમ્સના લેખમાં એક સોદાનું વણયાન કરવામાં આવ્ર્ું હતું જેમાં કેતન પારેખ સાથે સંકળાર્ેલા ભાગેડુ ધમચેશ દોશી દ્ારા નનર્ંનત્રત બ્ોકરેજે BVI એબ્ન્ટટી માટે એક ફામાયા કંપનીવી શેર ખરીદ્ા હતા. બીવીઆઇમાં નવનોદ અદાણી શેરહોલ્ડર અને ડાર્રેક્ટર તરીકે સેવા આપતા હતા. નવનોદ અદાણી સનહત ધમચેશ દોશી અને અદાણી ગ્ુપ વચ્ેના સંબંધો શું હતા અને છે?

રોકાણકારો સામાન્ર્ રીતે નહતોના સંઘિયા અને નહસાબી નવસંગતતાઓને ટાળવા માટે સ્વર્છ અને સરળ કોપયોરેટ માળખાને પસંદ કરે છે. અદાણી ગ્રૂપની મુખ્ર્ 7 નલસ્ટેડ કંપની કુલ 578 પેટાકંપનીઓ ધરાવે છે અને બીએસઈના રડસ્ક્ોઝર મુજબ નાણાકીર્ વિયા 2022માં અલગ અલગ કુલ 6,025 રરલેટેડેટ પાટટી ટ્ાન્ઝેક્શન કર્ાયા હતા. શા માટે અદાણીએ આવા ગરૂંચવણભર્ાયા, એકબીજા સાથે જોડાર્ેલું કોપયોરેટ માળખું પસંદ કર્ુું છે?

અમારી તપાસમાં જણાર્ું છે કે નવનોદ અદાણી અને સબુ ીર નમત્રા (અદાણી પ્ાઈવટે ફેનમલી ઓરફસના વડા) સાથે સકં ળાર્લે ી ઓછામાં ઓછી 38 મોરેનશર્સ બ્સ્થત એબ્ન્ટટી છે. અમને સાર્પ્સ, ર્એુ ઈ, નસગં ાપોર અને નવનવધ કેરેનબર્ન ટાપઓુ જવે ા અન્ર્ ટેક્સ હેવન અનધકારક્ત્રે ોમાં નવનોદ અદાણી સાથે સકં ળાર્લે ી એબ્ન્ટટી પણ મળી છે. આમાનં ી કેટલીર્ એબ્ન્ટટીઓએ અદાણી એબ્ન્ટટીઓ સાથે ટ્ાન્ઝક્ે શન કર્ાયા છે. આનો ખલુ ાસો શું છે?

નવનોદ અદાણી ડાર્રેક્ટર, શેરહોલ્ડર અથવા લાભકારી માનલક હોર્ તેવી કેટલી કંપનીઓ છે? આ એન્ટીન્ટીના નામ અને અનધકારક્ેત્રો શું છે?

અદાણી સામ્ાજ્ર્માં ખાનગી અને નલસ્ટેડ એબ્ન્ટટીઓ સાથે નવનોદ અદાણી-સંબંનધત એબ્ન્ટટીના વ્ર્વહારની સંપરૂણયા નવગતો શું છે?

અમને નવનોદ અદાણી સંબંનધત 13 એબ્ન્ટટી માટે વબે સાઇર્સ મળી છે જે કંપનીઓની કામગીરી છે તે દશાયાવવા માટેના ખોટા દાવા કરે છે. આમાંની દરેક એબ્ન્ટટી ખરેખર કર્ા વ્ર્વસાર્ અથવા કામગીરીમાં સામેલ છે?

હવે રિુણાલ ટ્ડે એન્ડ ઇન્વસ્ે ટમન્ે ટ તરીકે ઓળખાતી નવનોદ અદાણીનનર્નં ત્રત મોરેનશર્સ એબ્ન્ટટીએ અદાણીની એક ખાનગી એબ્ન્ટટીને રૂ.11.71 નબનલર્ન ( $253 નમનલર્ન) ઉછીના આપ્ર્ા હતા અને તે રરલટે ેડ પાટટી લોન હોવાની નનર્મનકારી માનહતી આપી ન હતી. અદાણી આની શું સ્પષ્ટતા કરે છે?

ઇમનજુંગ માકકેટ ઇન્વેસ્ટમેન્ટ DMCC નામની નવનોદ અદાણીનનર્ંનત્રત UAE એબ્ન્ટટીના કોઇ કમયાચારી નલન્ક્ડઇન પર નથી, કોઈ નોંધપાત્ર ઑનલાઇન હાજરી નથી, કોઈ ક્ાર્ન્ટ અથવા સોદાની જાહેરાત કરી નથી અને UAEમાં એક એપાટયામેન્ટમાંથી નબઝનેસ કરે છે. તેને અદાણી પાવરની પેટાકંપનીને $1 નબનલર્નનું નધરાણ કર્ુું છે. ઇમનજુંગ માકકેટ ઇન્વેસ્ટમેન્ટ DMCCના ફંડ્સનો સ્ત્રોત શું હતો?

વાકોદર ઇન્વેસ્ટમેન્ર્સ તરીકે ઓળખાતી નવનોદ અદાણી-નનર્નં ત્રત સાર્પ્સ એબ્ન્ટટી કોઇ કમયાચારીઓ ધરાવતી નથી, કોઈ નોંધપાત્ર ઓનલાઈન હાજરી નથી અને કોઈ સ્પષ્ટ કામગીરી નથી. તેને અદાણીની ખાનગી એબ્ન્ટટીમાં $85 નમનલર્નનું રોકાણ કર્ુું હતું અને રરલેટેડે પાટટીની માનહતી આપી ન હતી. અદાણી આની શું સ્પષ્ટતા કરે છે? વાકોદરના ભંડોળનો સ્ત્રોત શું હતો?

 ?? ??

Newspapers in English

Newspapers from United States